February 6, 2026

કેટેગરી: જીવનશૈલી

ગુજરાતતાજા સમાચારધર્મ

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay
કાલથી એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ થયો છે, સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્‍યાત્‍મિક વારસદાર પૂજય મહંત સ્‍વામી તેમજ અન્‍ય વડીલ...
જીવનશૈલી

નવી કાર લેતા પહેલા ૨૦-૧૦-૦૪ ફોર્મ્યુલા વિશે જાણી લો, લૉન સરળતાથી થઇ જશે સમાપ્ત

Ahmedabad Samay
કારની ખરીદી પર લોન લેતા હોય છે. પણ જો અમુક વાતનું ધ્‍યાન રાખવામાં ન આવે તો આ લોન મુશ્‍કેલી ઉભી કરી શકે છે. કાર લોનમાં...
જીવનશૈલીતાજા સમાચારદુનિયા

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay
પૃથ્વી પર છેલ્લો મહાવિનાશ  લગભગ 65 મિલિયન વર્ષો પહેલા આવ્યો હતો ત્યારે પૃથ્વી પરથી ડાયનાસોર ખત્મ થઈ ગયા હતા. તેને 5મો સામૂહિક મહાવિનાશ માવનામાં આવ્યો...
જીવનશૈલીતાજા સમાચારદુનિયાદેશ

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay
એક તરફ, વિશ્વના મોટા દેશો આ દિવસોમાં ઘટી રહેલી અર્થવ્‍યવસ્‍થા અને મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. ખોરાક અને રહેઠાણની કિંમત આસમાને છે. પરંતુ, વિકસિત દેશોની...
જીવનશૈલીતાજા સમાચાર

ઓહ ટામેટા ખાવાથી આવું થાય? ટામેટાની અસર વિશે જાણી ઉડી જશે ઊંઘ

Ahmedabad Samay
બધા લોકો ટામેટાનો ઉપયોગ ભોજનમાં જુદી જુદી વાનગીઓમાં સ્‍વાદ વધારવા કરે છે. ખાસ કરીને શાક, દાળ અને સલાડ માં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે....
ગુજરાતજીવનશૈલીતાજા સમાચારદેશ

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay
“સરકારી તેલ કંપનીઓએ આજે સવારે LPG સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ ૧ નવેમ્‍બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં રૂ....
ગુજરાતજીવનશૈલીતાજા સમાચાર

વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી. સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે : ડો. અપરા કોઠિયાલા (ન્યુરોલોજીસ્ટ – જીસીએસ હોસ્પિટલ)

Ahmedabad Samay
વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી આપતા ડૉ.અપરા કોઠિયાલા એ જણાવ્યું હતું કે સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે સ્ટ્રોક જેને આપણે...
તાજા સમાચારદેશધર્મ

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay
વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું છે, લોકાર્પણ બાદ તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મહાકાલ લોકનુ પણ નિરીક્ષણ કર્યું હતુ,આ દરમિયાન શિવરાજ સિંહ...
ગુજરાતતાજા સમાચારધર્મ

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay
રવિવાર ને શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે, જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો...
ગુજરાતતાજા સમાચારધર્મ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay
ગુજરાતની પાવન ધરા પર હિન્દુઓને જાગ્રત કરવા અને હિન્દૂ ધર્મની અને હિન્દુઓના રક્ષણ અને હક્ક માટે સતત લડતા લડતા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચને ૨૪...