November 18, 2025

કેટેગરી: મનોરંજન

મનોરંજન

ઇમરાન હાશ્મીની ‘હક’ થિયેટરમાં રિલીઝ થયા પછી આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, તારીખ જાહેર

Ahmedabad Samay
ઇમરાન હાશ્મીની ‘હક’ થિયેટરમાં રિલીઝ થયા પછી આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, તારીખ જાહેર બોલિવૂડના અભિનેતા ઇમરાન હાશ્મી અને અભિનેત્રી યામી ગૌતમ પહેલીવાર ફિલ્મ...
ગુજરાતમનોરંજન

ફિલ્મ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ બાઇક સ્ટંટ કરતા ફરિયાદ નોંધાઇ

Ahmedabad Samay
અમદાવાદમાં એક આગામી ફિલ્‍મનું પ્રમોશન કરવા માટે ફિલ્‍મના કલાકારોએ જાહેર રોડ પર બાઇક પર જોખમી સ્‍ટંટ કરીને વિવાદ સર્જ્‍યો છે. આ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ...
મનોરંજન

ગુજરાતી ફિલ્‍મ ‘ચણિયા ટોળી’ ને બોકસ ઓફિસ પર ધમાકોદર પ્રદર્શન

Ahmedabad Samay
આનંદ પંડિત મોશન પિકચર્સ અને જજ્‍જોક ફિલ્‍મ દ્વારા પ્રસ્‍તુત, દિવાળીના શુભ તહેવાર દરમિયાન ૧ર૦૦ થી વધુ સ્‍ક્રીન પર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્‍મ ‘ચણિયા ટોળી’ ને...
મનોરંજન

સુપરસ્ટાર સલમાન ખાન અને ગોવિંદાની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર

Ahmedabad Samay
બોલીવુડના ‘પાર્ટનર’ ગણાતા સુપરસ્ટાર સલમાન ખાન અને ગોવિંદાની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે! અહેવાલો મુજબ, ગોવિંદા સલમાન ખાનની આગામી યુદ્ધ...
ગુજરાતમનોરંજન

Iifa ફિલ્મફેર એવોર્ડમાં ‘લાપતા લેડીઝ’નો દબદબો: કિરણ રાવની આ ફિલ્મે અનેક મહત્વના એવોર્ડ પોતાના નામે કર્યા, જાણો કોને કેટલા અને કયા એવોર્ડ મળ્યા

Ahmedabad Samay
અમદાવાદના કાંકરિયા ખાતે ૭૦માં Iifa ફિલ્મફેર એવોર્ડ્સની ભવ્ય ઉજવણી ૧૧ ઓક્ટોબરની રાત્રે કરવામાં આવી હતી. આ એવોર્ડ સમારોહમાં કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ (Laapataa...
મનોરંજન

ઋષભ શેટ્ટીની બહુપ્રતિક્ષીત ફિલમ કાંતારા ચેપ્‍ટર-૧ દશેરાને દિવસે રિલીઝ,ફિલ્‍મે રિલીઝ થયાના પહેલા દિવસે જ ૬૫ કરોડની કમાણી કરી

Ahmedabad Samay
ઋષભ શેટ્ટીની બહુપ્રતિક્ષીત ફિલમ કાંતારા ચેપ્‍ટર-૧ દશેરાને દિવસે રિલીઝ થઇ છે. એ સાથે જ ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્‍મે રિલીઝ થયાના પહેલા દિવસે જ...
દેશમનોરંજન

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay
ગુરુવારે સવારે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો અને ભગવાન શિવની પૂજા કરી....
મનોરંજન

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ “અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” સિનેમાઘરોમાં રિલીઝ

Ahmedabad Samay
અનેક વિવાદો અને ચર્ચાઓ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ “અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ...
મનોરંજન

“ધ તાજ સ્ટોરી” ઇતિહાસને કોર્ટમાં લાવવાની અનોખી વાર્તા પરની પરેશ રાવલની ફિલ્મ ૩૧ ઓક્ટોબરમાં થશે રિલીઝ

Ahmedabad Samay
બોલિવૂડમાં કોર્ટરૂમ ડ્રામા ફિલ્મોનો પોતાનો એક ખાસ ઇતિહાસ છે, જે દર્શકોને ન્યાય, નૈતિકતા અને સામાજિક ચેતના પર વિચાર કરવા મજબૂર કરે છે. આ પરંપરાને આગળ...