મહારાષ્ટ્રના બારામતી ખાતે થયું પ્લેન ક્રેશ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું થયું અવસાન
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. આજે સવારે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવાર જિલ્લા પંચાયત પરિષદની ચૂંટણી માટે...
