PM મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ-એક અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી કરવા આવ્યા ગુજરાતના પ્રવાશે
હિન્દુસ્તાનની આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરાં થયા નિમિત્તે ૮થી ૧૧જાન્યુઆરી દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-એક અતૂટ આસ્થાના...
