July 18, 2026

કેટેગરી: જીવનશૈલી

ગુજરાતધર્મ

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સપરિવાર જગન્નાથજી મંદિરમાં મંગળા...
ગુજરાતધર્મ

ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી

Ahmedabad Samay
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15...
ધર્મ

16 જુલાઈ અષાઢ સુદ બીજના દિવસથી મા અંબેની આરતી અને દર્શનના સમયપત્રકમાં મોટો ફેરફાર

Ahmedabad Samay
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતા દેશ-વિદેશના લાખો ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી 16 જુલાઈ એટલે...
ગુજરાતધર્મ

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay
ભારતને જો માત્ર મંદિરોનો દેશ કહેવામાં આવે તો તે અધૂરું ગણાશે, વાસ્તવમાં ભારત અદ્ભુત વિજ્ઞાન અને અકલ્પનીય સનાતન સ્થાપત્ય કલાનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે. આપણા...
જીવનશૈલી

આજથી મોટા સેલ શરૂ થયા. એમેઝોન ઇન્‍ડિયાનો પ્રાઇમ ડે સેલ અને ફિલપકાર્ટનો  સેલ એક્‍સેસ માટે ખુલ્‍લો

Ahmedabad Samay
જુલાઈના પહેલા શુક્રવારે બે મોટા સેલ શરૂ થયા. એમેઝોન ઇન્‍ડિયાનો પ્રાઇમ ડે સેલ અને ફિલપકાર્ટનો  સેલ વહેલા એક્‍સેસ માટે ખુલ્‍લો છે. એમેઝોન પર પ્રાઇમ સભ્‍યો...
જીવનશૈલી

આજથી સામાન્ય માણસના દૈનિક જીવનને અસર કરતા અનેક ફેરફારો અમલમાં

Ahmedabad Samay
આજથી સામાન્ય માણસના દૈનિક જીવનને અસર કરતા અનેક ફેરફારો અમલમાં આવી રહ્યા છે. જો તમે પણ આર્થિક આયોજન કરી રહ્યા હોવ, તો આ બદલાવો વિશે...
અપરાધધર્મ

સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો રીક્ષા ચાલક ટૂંક સમયમાં જ કરોડો રૂપિયાની મિલકતનો માલિક બની ગયો, જાણો ચોરની તમામ વિગત

Ahmedabad Samay
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને ચઢાવાની ચોરીના મામલામાં તપાસ સમિતિના અહેવાલ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ કૌભાંડમાં...
જીવનશૈલી

વિજ્ઞાનીઓએ એવું ટૂલ બનાવ્‍યું કે જેનાથી જાણી શકાશે તમારું મૃત્યુ ક્યારે થશે

Ahmedabad Samay
માણસનું મોત ક્‍યારે થશે? આ એક એવો રહસ્‍યમયી સવાલ છે, જેનો જવાબ આજ સુધીમાં કોઈ નથી આપી શક્‍યું. પણ વિજ્ઞાન અને ટેકનિકની દુનિયામાં હવે કંઈક...
જીવનશૈલી

તહેવારો-પ્રસંગોમાં અન્ય લોકોને મોંઘીદાટ ભેટ કે ગિફ્ટ આપવાની પરંપરા વચ્ચે વાસ્તુશાસ્ત્રના નિયમોને નેવે મૂકવા ભારે પડી શકે

Ahmedabad Samay
રોજિંદા સામાજિક વ્યવહારો અને તહેવારો-પ્રસંગોમાં અન્ય લોકોને મોંઘીદાટ ભેટ કે ગિફ્ટ આપવાની પરંપરા વચ્ચે વાસ્તુશાસ્ત્રના નિયમોને નેવે મૂકવા ભારે પડી શકે છે અને તેનાથી મોટું...
જીવનશૈલી

જો તમારે દરરોજ રાત્રે ત્રણથી ચાર વખત અથવા તેનાથી વધુ વાર બાથરૂમ જવા માટે ઊંઘ બગાડવી પડે છેતો આ સમાચાર આપના માટે છે ખાસ

Ahmedabad Samay
રાત્રિના સમયે ગાઢ ઊંઘમાંથી એકાદ-બે વાર પેશાબ કરવા માટે જાગવું એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જો તમારે દરરોજ રાત્રે ત્રણથી ચાર વખત અથવા...