PM નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં સેવાકીય કાર્યક્રમ, દ્રષ્ટિહીન બાળકોને નાસ્તાનું વિતરણ
અમદાવાદ: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મિશન ન્યૂ ઈન્ડિયા અમદાવાદ ટીમ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધ બાળકોને નાસ્તાનું...
