થેલેસેમિયા પીડિત બાળકોને મળ્યા જવાહર બાલ મંચના ગુજરાત ચેરમેન જગદીશ રાજપુરોહિત, સ્વાસ્થ્યની લીધી માહિતી
અમદાવાદ: જવાહર બાલ મંચ (JBM)ના ગુજરાત પ્રદેશના ચેરમેન જગદીશ રાજપુરોહિતે અમદાવાદની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાં સારવાર લઈ રહેલા...
