રઘુનાથ/પાર્થ/આરજી યાદવ વિદ્યાલયના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી રામકૃષ્ણ આર યાદવના નાના પુત્ર શ્રી ચેતન રામકૃષ્ણ યાદવનું ૬ ફેબ્રુઆરી ૨૫ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે અવસાન પામ્યા...
અખિલ ભારતીય રાજભર મહાસભા અમદાવાદ ગુજરાત દ્વારા મહારાજ સુહલદેવ ના જન્મદિવસ નિમિત્તે રાજભર મહાસંમેલન વટવા ખાતે યોજાયું . ” મહારાજા શ્રી સુહેલ રાજભર ની 2016મી...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ ખાતે રમાયેલ ટી-ર૦ મેચોની છેલ્લી મેચમાં મહા વિજય મેળવી ૪-૧ થી સિરીઝ જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય...
પ્રયાગરાજ મહાકુંભનો ત્રીજો સૌથી મોટો ઉત્સવ, વસંત પંચમીનો અમળત સ્નાન પછી, વિવિધ અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી...
નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે મધ્યમ વર્ગને ભારતીય રિઝર્વ બેંક તરફથી આગામી ભેટ મળી શકે છે....
શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને ચીમકી આપતા કહ્યું છે કે, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો સંચાલકો નોંધણી નહી કરાવે. પ્રિ સ્કૂલ...
નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ખેડૂતોથી લઈને કરદાતાઓ સુધી દરેક માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નિર્મલા સીતારમણે ૨૦૨૫-૨૬ ના બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપી છે....
હવે નરોડા વિસ્તારમાં બનશે સ્માર્ટ શાળા, ભાજપના વિકાસની લહેર સાથે નરોડા વિસ્તારનો પણ થશે વિકાસ, નરોડા વિસ્તારના કાઉન્સિલરોની સતત મહેનત અને આમ જનતાના હિત માટે...
જુના નામના કારણે, ક્યારેક જુદા સ્પેલિંગના કારણે, તો ક્યારેક બદલાયેલા નામના કારણે, શું તમે સરકારી કામ કરાવવા દરમિયાન મુશ્કેલી સહન કરી રહ્યા છો? સરકારી ડોક્યુમેન્ટ્સમાં...