તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા અભ્યાસ કરો’, તાજ મહેલના ૨૨ રૂમ ખોલવા મામલે અરજદારને હાઈકોર્ટે ફટકાર લગાવી
“જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીની બેંચ દ્વારા જ્યારે આ મામલો લેવામાં આવ્યો ત્યારે અરજદારે કોર્ટને વિનંતી કરી કે “માહિતીની સ્વતંત્રતા” ના પ્રકાશમાં સ્મારકના રૂમ...
