July 22, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5388 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
Other

21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે

Ahmedabad Samay
ગુજરાતમાં લાંબા વિરામ બાદ અષાઢ મહિનાના આરંભે ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ગઈકાલે મેઘરાતા અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા હોય, તેમ રાજ્યના 90થી વધુ તાલુકામાં...
જીવનશૈલી

‘EPFO 3.0’ હેઠળ ખાનગી નોકરી કરતા કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વકાંક્ષી પેન્શન યોજનાનો રોડમેપ તૈયાર કર્યો

Ahmedabad Samay
ભારત સરકારે દેશના કરોડો ખાનગી નોકરીયાતો, ગિગ વર્કર્સ (જેવા કે ડિલિવરી બોય્ઝ, કેબ ડ્રાઈવર્સ, ફ્રીલાન્સર્સ) અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના નિવૃત્તિ પછીના જીવનને આર્થિક રીતે સધ્ધર...
અપરાધ

યુવતીઓને ચેતવણી આપતો લવ જેહાદ કિસ્સો આવ્યો સામે,વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી એક હિન્દુ યુવતી લવ જેહાદનો શિકાર બની

Ahmedabad Samay
અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બ્લેકમેઇલિંગની એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી એક હિન્દુ યુવતી લવ જેહાદનો શિકાર બની છે....
તાજા સમાચારદેશ

દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે

Ahmedabad Samay
દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે. RBI એ નોટો છાપવા માટે ઓપેસિફાઇડ પોલિમર સબસ્‍ટ્રેટ શીટ્‍સના ઉત્‍પાદન અને પુરવઠા માટે કંપનીઓ પાસેથી વૈશ્વિક...
ગુજરાતધર્મ

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સપરિવાર જગન્નાથજી મંદિરમાં મંગળા...
ગુજરાતધર્મ

ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી

Ahmedabad Samay
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15...
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો પ્રારંભ કર્યો

Ahmedabad Samay
ગુજરાત રાજ્યના વહીવટી વડા તરીકેની અતિ વ્યસ્ત અને ગુરુતર જવાબદારીઓ વચ્ચે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો...
Other

આજે ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે,રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ અમી છાંટણા થઈ શકે

Ahmedabad Samay
આજે ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે. 15 જુલાઈથી હવામાનમાં ભેજ આવશે, જેના પરિણામે 16 જુલાઈથી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ શરૂ થશે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ...
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું

Ahmedabad Samay
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અદભુત ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ...
Other

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક...