August 15, 2026
ધર્મ

સોશિયલ મીડિયા પરથી હિન્દૂ ધર્મ અને દેવી દેવતાઓના અપમાન જનક ટીપણી હટાવવા સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી

સનાતન ધર્મ અને હિન્દુ દેવતાઓનું અપમાન કરતી અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતી કથિત રીતે ઓનલાઈન સામગ્રીને ઓળખવા, દૂર કરવા અને બ્લોક કરવા માટે કેન્દ્ર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિર્દેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

ગુજરાત સ્થિત સામાજિક કાર્યકર હિતેન્દ્ર કુમાર પરસોત્તમભાઈ ગઢિયા દ્વારા આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

Related posts

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી

Ahmedabad Samay

માનસિક તણાવ ઓછો કરવાની સાથે આત્મવિશ્વાસ વધારે છે આ રત્ન, ધારણ કરવાથી ચમકી જશે ભાગ્ય

Ahmedabad Samay

આ રાશિની છોકરીઓ જોવામાં ખૂબ જ આકર્ષક હોય છે, તેઓ તમને પહેલી જ મુલાકાતમાં દિવાના બનાવી દે છે

Ahmedabad Samay

તા.૦૯/૦૩/૨૦૨૧ મંગળવારે છે વિજયાએકાદશી, જાણો વિજયાએકાદશી ની મહિમા, પૂજા વિધિ અને મહત્વ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકોને મળશે તેમની મહેનતનું ફળ, રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો