January 24, 2026
ગુજરાતધર્મ

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ મહંત નિર્મોહીદાસના વ્‍યાસાસને તા. ૩ થી ૯ એપ્રિલ સવારે ૯ થી ૧ર બપોરે ૩ થી ૬ સાથોસાથ ૧૦ થી ૧ર એપ્રિલ બપોરના ૩ થી ૬ મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે.

ઉદારશીરોમણી મહા મંડલેશ્વર  રોકડીયા બાપુના જણાવ્‍યા અનુસાર તા.  ૪ એપ્રિલ બપોરે ૩-૩૦ કલાકે જગતગુરૂ શંકરાચાર્ય પૂ. સ્‍વામિસદાનંદ સરસ્‍વતિજી મહારાજ (દ્વારકાશારદાપીઠ)  તેમજ તા. ૧૦ સવારે ૯-૩૦ કલાકે મહામંડેશ્વર દિલીપદાસ મહારાજ (જગનાથ મંદિર અમદાવાદ) ના અધ્‍યક્ષસ્‍થાને ધર્મસભા રાખવામાં આવી છે.

લંબેહનુમાન ટેબલી દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા. તેમજ ઉદાર શીરોમણી રોકડીયા બાપુ અને રામાયણી નિર્મોહીદાસ માતાજીની ઉગ્ર તપર્સ્‍યાના રપ વર્ષ પૂર્વેથયા કઠવાડાના હરી લાખા રબારી ટેબલી હનુમાનજીને ૧૦૦ વર્ષ પૂર્વં ઉંટપર લાવેલ જો કે હનુમાનજી  થોડા વર્ષો મહાદેવ મંદિરમાં પણ બીરાજમાન થયેલ તેમ યાદીમાં જણાવાયું છે

Related posts

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર હવે ૫૦૦રૂ. દંડ,ગ્રાહક મસાલો ખાઈ થુંકે તો ગલ્લા વાળને ૧૦,૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો