June 22, 2026
ગુજરાતધર્મ

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ મહંત નિર્મોહીદાસના વ્‍યાસાસને તા. ૩ થી ૯ એપ્રિલ સવારે ૯ થી ૧ર બપોરે ૩ થી ૬ સાથોસાથ ૧૦ થી ૧ર એપ્રિલ બપોરના ૩ થી ૬ મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે.

ઉદારશીરોમણી મહા મંડલેશ્વર  રોકડીયા બાપુના જણાવ્‍યા અનુસાર તા.  ૪ એપ્રિલ બપોરે ૩-૩૦ કલાકે જગતગુરૂ શંકરાચાર્ય પૂ. સ્‍વામિસદાનંદ સરસ્‍વતિજી મહારાજ (દ્વારકાશારદાપીઠ)  તેમજ તા. ૧૦ સવારે ૯-૩૦ કલાકે મહામંડેશ્વર દિલીપદાસ મહારાજ (જગનાથ મંદિર અમદાવાદ) ના અધ્‍યક્ષસ્‍થાને ધર્મસભા રાખવામાં આવી છે.

લંબેહનુમાન ટેબલી દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા. તેમજ ઉદાર શીરોમણી રોકડીયા બાપુ અને રામાયણી નિર્મોહીદાસ માતાજીની ઉગ્ર તપર્સ્‍યાના રપ વર્ષ પૂર્વેથયા કઠવાડાના હરી લાખા રબારી ટેબલી હનુમાનજીને ૧૦૦ વર્ષ પૂર્વં ઉંટપર લાવેલ જો કે હનુમાનજી  થોડા વર્ષો મહાદેવ મંદિરમાં પણ બીરાજમાન થયેલ તેમ યાદીમાં જણાવાયું છે

Related posts

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી, ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો