લોકડાઉન આવ્યા બાદ તમામ ક્ષેત્રે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણાખરા એવા પણ ધંધાધારીઓ હતા કે જેવો મંદીના કારણે ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી કરી નાખી છે એજ રીતે સોના-ચાંદી ક્ષેત્રે પણ સોનીઓ ને ઘણો બધો નુકશાન થયાઓ છે, લોકડાઉન ખુલ્યા બાદ હવે રાત્રી કરફ્યુના કારણે પણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે નવા નરોડાના વીરકૃપા જવેલર્સ ના માંલિક શ્રી ચિરાગ શાહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે ઘણું નુકશાન થયું છે લોકડાઉન બાદ રાત્રી ફરફ્યુના કારણે પણ નુકશાન ભોગવું પડી રહ્યું છે. મહિના ના ૩૦ થી ૪૦ લાખનું નુકશાન ભોગવવું પડી રહ્યું છે. તેવામાં આજકાલ લૂંટારુઓ દ્વારા જવેલર્સ ની દુકાનો ને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે લૂંટારુઓ બંદૂકની નોક પર ફાયરિંગ કરીને આડેધડ લૂંટ ચલાવી રહ્યા છે સોની વેપારીઓ અસુરક્ષિત મહેસુસ કરી રહયા છે.
સી.સી.ટી.વી. ફૂટેજ હોવા છતાં લૂંટારુઓ ધોળા દિવસે લૂંટ ચલાવી રહ્યા છે લૂંટ ના કિસ્સા રોકવા માટે પોલીસે જ્યાં જ્યાં જવેલર્સ ની શોપ છે તે જગ્યાએ પોલીસે સર્વેલન્સ ગોઠવવું જોઈએ જે થી લૂંટારુઓ ના મનમાં તેની ભીતિ તરે અને લૂંટના ઇરાદાઓ પર રોક લાવી શકશે

2 ટિપ્પણીઓ
અમદાવાદ સમય અત્યારે બહુજ સરસ અને જડપી સમાચાર માધ્યમ થી બહુજ સરસ કામગીરી કરી રહ્યું છે બહુજ જડપી સમાચાર પબ્લિક સુધી પહોચાડે છે તો 🙏🙏🙏🙏🙏 એમના ન્યૂઝ બહુજ સરસ રીતે બહુજ જડપી આગળ વધે એવું ચિરાગ શાહ દિલ થી કહેશે વિર દાદા એમને બહુજ મોદી સાહેબ ના હસ્તક ટોફી એનાયત કરે
Thank you so much for your review