March 29, 2026
અપરાધગુજરાત

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

લોકડાઉન આવ્યા બાદ તમામ ક્ષેત્રે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણાખરા એવા પણ ધંધાધારીઓ હતા કે જેવો મંદીના કારણે ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી કરી નાખી છે એજ રીતે સોના-ચાંદી ક્ષેત્રે પણ સોનીઓ ને ઘણો બધો નુકશાન થયાઓ છે, લોકડાઉન ખુલ્યા બાદ હવે રાત્રી કરફ્યુના કારણે પણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આ અંગે નવા નરોડાના વીરકૃપા જવેલર્સ ના માંલિક શ્રી ચિરાગ શાહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે ઘણું નુકશાન થયું છે લોકડાઉન બાદ રાત્રી ફરફ્યુના કારણે પણ નુકશાન ભોગવું પડી રહ્યું છે. મહિના ના ૩૦ થી ૪૦ લાખનું નુકશાન ભોગવવું પડી રહ્યું છે. તેવામાં આજકાલ લૂંટારુઓ દ્વારા જવેલર્સ ની દુકાનો ને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે લૂંટારુઓ બંદૂકની નોક પર ફાયરિંગ કરીને આડેધડ લૂંટ ચલાવી રહ્યા છે સોની વેપારીઓ અસુરક્ષિત મહેસુસ કરી રહયા છે.

સી.સી.ટી.વી. ફૂટેજ હોવા છતાં લૂંટારુઓ ધોળા દિવસે લૂંટ ચલાવી રહ્યા છે લૂંટ ના કિસ્સા રોકવા માટે પોલીસે જ્યાં જ્યાં જવેલર્સ ની શોપ છે તે જગ્યાએ પોલીસે સર્વેલન્સ ગોઠવવું જોઈએ જે થી લૂંટારુઓ ના મનમાં તેની ભીતિ તરે અને લૂંટના ઇરાદાઓ પર રોક લાવી શકશે

Related posts

સોમવારથી ૦૯ થી ૧૧ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

રાજ્યના ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડયો, નવી ગાઇડલાઈન વાંચવાની ન ભૂલતા.

Ahmedabad Samay

૦૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Veerkrupa jawellers Ltd January 9, 2021 at 1:41 pm

અમદાવાદ સમય અત્યારે બહુજ સરસ અને જડપી સમાચાર માધ્યમ થી બહુજ સરસ કામગીરી કરી રહ્યું છે બહુજ જડપી સમાચાર પબ્લિક સુધી પહોચાડે છે તો 🙏🙏🙏🙏🙏 એમના ન્યૂઝ બહુજ સરસ રીતે બહુજ જડપી આગળ વધે એવું ચિરાગ શાહ દિલ થી કહેશે વિર દાદા એમને બહુજ મોદી સાહેબ ના હસ્તક ટોફી એનાયત કરે

જવાબ
Ahmedabad Samay January 10, 2021 at 5:33 am

Thank you so much for your review

જવાબ

એક ટિપ્પણી મૂકો