March 4, 2026

કેટેગરી: ધર્મ

તાજા સમાચારધર્મ

આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે

Ahmedabad Samay
વિશ્વભરના લાખો શ્રદ્ધાળુઓ અને દિગ્ગજ હસ્તીઓની આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે. બાબા નીબ કરૌલી મહારાજના આ પવિત્ર ધામને...
ગુજરાતધર્મ

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી...
ધર્મ

આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા

Ahmedabad Samay
આખું વિશ્વ જ્યારે અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરી રહ્યું છે, ત્યારે આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. વર્ષ ૨૦૨૬ની...
ધર્મ

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

Ahmedabad Samay
હિન્દુ ધર્મમાં માતા યશોદાને માતૃત્વ અને અપાર સ્નેહનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ (ષષ્ઠી) ના દિવસે યશોદા જયંતિની...
ધર્મ

PM મોદી સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી કરવા આવ્યા ગુજરાતના પ્રવાશે

Ahmedabad Samay
હિન્‍દુસ્‍તાનની આસ્‍થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરાં થયા નિમિત્તે ૮થી ૧૧જાન્‍યુઆરી દરમિયાન  ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના...
ધર્મ

પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન ઉત્‍સવ સાથે માઘ મેળાની શરૂઆત થઈ

Ahmedabad Samay
પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન ઉત્‍સવ સાથે માઘ મેળાની શરૂઆત થઈ ગઈ છે. બ્રહ્મ મુહૂર્તથી સંગમ સહિત તમામ ઘાટ પર લોકોએ સ્‍નાન કરવાનું શરૂ કરી દીધું...
ધર્મ

નવું વર્ષ ૨૦૨૬ જ્યોતિષીય અને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ અને દુર્લભ રહેવાનું,આ વર્ષ ૧૨ મહિનાના બદલે ૧૩ મહિનાનું રહેશે

Ahmedabad Samay
નવું વર્ષ ૨૦૨૬ જ્યોતિષીય અને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ અને દુર્લભ રહેવાનું છે. આ વર્ષે જેઠ માસમાં ‘મળમાસ’ (અધિક માસ) આવવાનો હોવાથી વર્ષ ૧૨...
ગુજરાતધર્મ

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay
શ્રદ્ધા, ભક્તિ અને લોકલાગણીના મહાસાગર સમાન અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. કોમી એકતાના પ્રતિક સમી અને દેશની બીજી સૌથી...
દેશધર્મ

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay
ભારતમાં દર વર્ષે ૧૮ ડિસેમ્‍બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ દેશમાં રહેતા લઘુમતી સમુદાયોના અધિકારો, સુરક્ષા અને સમાનતા વિશે જાગૃતિ...
ધર્મ

હિન્દૂ ધર્મ સંસ્કારોમાંથી એક મહત્ત્વપૂર્ણ વિધિ એટલે હલ્દી સમારોહ. તમે જાણો છે શું છે તેનું મહત્વ ??

Ahmedabad Samay
હિન્દુ ધર્મમાં લગ્ન પહેલાં યોજાતા અનેક શુભ સંસ્કારોમાંથી એક મહત્ત્વપૂર્ણ વિધિ એટલે હલ્દી સમારોહ. આ વિધિ પછી, પરંપરા મુજબ વરરાજા અને કન્યાને ઘરની બહાર જવાની...