April 16, 2026

કેટેગરી: ધર્મ

ગુજરાતધર્મ

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay
ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી...
ગુજરાતધર્મ

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

Ahmedabad Samay
બધા ધાર્મિક ભાઈઓને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હિન્દુ સેના (મણિનગર વિધાનસભા) શ્રી હનુમાન જન્મોત્સવના શુભ અવસર પર, કાલે સમય: ૦૪:૦૦ વાગે હાઇફાઇ ચાર...
ધર્મ

રામ નવમીની તારીખને લઈને ભારે મૂંઝવણ વચ્ચે જાણો રામલલ્લાના જન્મોત્સવનું સચોટ મુહૂર્ત

Ahmedabad Samay
ચોક્કસપણે, વર્ષ 2026 માં ચૈત્ર નવરાત્રી અને ભગવાન શ્રી રામના જન્મોત્સવ ‘રામ નવમી’ની તારીખને લઈને ભક્તો અને પંડિતોમાં ભારે ચર્ચા જાગી છે. હિન્દુ કેલેન્ડરની ગણતરી...
ધર્મ

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ

Ahmedabad Samay
ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે રાહ જોઈ રહેલા ભક્‍તો માટે સારા સમાચાર છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ થઈ ગયું છે. શુક્રવારે સવારે સાત...
ગુજરાતધર્મ

હોળીના વિવિધ નામો અને અનોખી રીત-ભાત: ભારતના અન્ય રાજ્યોમાં પણ હોળીના રસપ્રદ રૂપો

Ahmedabad Samay
ભારત એ વિવિધતામાં એકતાનો દેશ છે અને આ વાત હોળીના તહેવારમાં સૌથી વધુ સાર્થક થતી જોવા મળે છે. આપણે જેને ‘હોળી’ કહીએ છીએ, તે દેશના...
તાજા સમાચારધર્મ

આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે

Ahmedabad Samay
વિશ્વભરના લાખો શ્રદ્ધાળુઓ અને દિગ્ગજ હસ્તીઓની આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે. બાબા નીબ કરૌલી મહારાજના આ પવિત્ર ધામને...
ગુજરાતધર્મ

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી...
ધર્મ

આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા

Ahmedabad Samay
આખું વિશ્વ જ્યારે અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરી રહ્યું છે, ત્યારે આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. વર્ષ ૨૦૨૬ની...
ધર્મ

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

Ahmedabad Samay
હિન્દુ ધર્મમાં માતા યશોદાને માતૃત્વ અને અપાર સ્નેહનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ (ષષ્ઠી) ના દિવસે યશોદા જયંતિની...
ધર્મ

PM મોદી સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી કરવા આવ્યા ગુજરાતના પ્રવાશે

Ahmedabad Samay
હિન્‍દુસ્‍તાનની આસ્‍થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરાં થયા નિમિત્તે ૮થી ૧૧જાન્‍યુઆરી દરમિયાન  ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના...