આજના જમાનામાં વધુ પડતા લોકો દેવામાં ડૂબેલા, તેવામાં પ્રેમાનંદ મહારાજે કર્જ વિશે આપી મહત્વપૂર્ણ જ્ઞાન અને દિશા આપી
ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે શું જીવનમાં વધતું દેવું પછલા જન્મના કર્મોનું પરિણામ છે? જ્યારે પરિસ્થિતિઓ બગડે છે, પૈસા હાથમાંથી ફિસલવા લાગે...
