આજ રોજ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ નવ નિયુક્ત પદાધિકારીઓ અને...
ઓગસ્ટ મહિનો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આગામી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાવા જઈ રહ્યું છે....
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15...
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતા દેશ-વિદેશના લાખો ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી 16 જુલાઈ એટલે...
ભારતને જો માત્ર મંદિરોનો દેશ કહેવામાં આવે તો તે અધૂરું ગણાશે, વાસ્તવમાં ભારત અદ્ભુત વિજ્ઞાન અને અકલ્પનીય સનાતન સ્થાપત્ય કલાનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે. આપણા...
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને ચઢાવાની ચોરીના મામલામાં તપાસ સમિતિના અહેવાલ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ કૌભાંડમાં...
ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દાદાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી...