February 6, 2026

કેટેગરી: જીવનશૈલી

ધર્મ

૦૫ જૂલાઇ સોમવાર ના રોજ યોગિની એકાદશી,જાણો તેની મહિમા અને કેવીરીતે કરવું વ્રત શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay
સોમવાર ના રોજ યોગિની એકાદશી. યોગિની એકાદશીના વ્રતના પ્રભાવથી જાણી જોઇને કે અજાણતા થયેલા બધા પાપોમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં જીવનના તમામ સુખ...
ધર્મદેશ

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિશ્વ વિખ્યાત મહાકાલેશ્વર મંદિર 80 દિવસ પછી આજથી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે. મહાકાલ મંદિરની મેનેજિંગ કમિટીએ રવિવારે આ માહિતી આપી હતી. મેનેજિંગ...
ધર્મ

જાણો આ સપ્તાહ આપના માટે કેવો રહેશે જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા- ૨૮ જૂન થી ૦૪ જુલાઇ ૨૦૨૧

Ahmedabad Samay
  મેષ રાશિવાળા લોકોને તેમની લાયકતા સાબિત કરવા માટે તેમના કાર્યસ્થળ પર સારી તક મળશે. વિદ્વાનો જોશે કે વસ્તુઓ તેમની તરફેણમાં કામ કરી રહી છે....
જીવનશૈલી

આ છ ટિપ્સ વાંચીલો તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો નજીક આવી જશે

Ahmedabad Samay
એક ઉંમર બાદ પતિ પત્નીના સંબંધોમાં દુરી આવી જતી હોય છે અણગમો થતો હોય છે એક બીજા પર ગુસ્સો આવતો હોય છે , સંબંધો માં...
ધર્મદેશ

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay
બાબા અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે. જો કે આ વર્ષે બાબા અમરનાથ યાત્રા કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી છે....
ધર્મ

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.

Ahmedabad Samay
તારીખ ૨૧/૦૬/૨૦૨૧. થી ૨૭/૦૬/૨૦૨૧ સુધીનું રાશિફળ. મેષ : તમે ઓફિસમાં વધારે કામમાં વ્યસ્ત હોઈ શકો છો, જેના કારણે તમે તમારા પરિવારના સભ્યોને સમય આપી શકશો...
ધર્મ

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay
તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ નિર્જળા એકાદશી છે … સર્વે હરી ભક્તોને નિમેષભાઈ જોશી ના સાદર પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં અગિયારસનું...
ગુજરાતધર્મ

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay
કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા...
ગુજરાતધર્મ

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay
જાણો આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કઈ રાશિના જાતકો માટે લાભદાયક છે અને કઈ રાશિ માટે નુકશાનકારક, જાણો સૂર્યગ્રહણની તમામ માહિતી જાણીતા શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર એસ.રાવલ...
ધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા.૦૭ થી ૧૩ જૂન ૨૦૨૧

Ahmedabad Samay
મેષ : સચેતતા અને સમર્પણ સાથે, સૌ પ્રથમ, આવા કાર્યોને પૂર્ણ કરવાનું પ્રારંભ કરો, જેના દ્વારા તમારી આજીવિકા અથવા વિશ્વસનીયતા જોડાયેલ છે. ભગવાનનું ધ્યાન કરો...