February 5, 2026
દેશ

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ શ્રી બિપિન રાવત અને તેમનાં પત્ની શ્રીમતી મધુલિકાનું દુઃખદ અવસાન, દેશમાં શોકનો માહોલ

તામિલનાડુના કુન્નુરના જંગલમાં બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ શ્રી બિપિન રાવત, તેમનાં પત્ની શ્રીમતી મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા.અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળ્યા છે.

જનરલ શ્રી બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. શ્રી રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા.

સીડીએસ બીપીન રાવત અંગે રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે સંસદમાં વિગતો રજૂ કરશે સીસીએસ (કેબીનેટ કમીટી ઓન સિકયુરીટી)ની બેઠક આજે સાંજે ૬:૩૦ પીએમ આવાસ ખાતે મળનાર છે ,તામિલનાડુમાં સેનાના હેલીકોપ્ટરની દુર્ઘટનામાં ૧૪ માંથી ૧૩ અધિકારીઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે,

સીડીએસ બીપીન રાવત અંગે રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે સંસદમાં વિગતો રજૂ કરશે, સીસીએસ (કેબીનેટ કમીટી ઓન સિકયુરીટી)ની બેઠક આજે સાંજે ૬:૩૦ પીએમ આવાસ ખાતે મળનાર છે,ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.

New up 01

 

Related posts

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવયા

Ahmedabad Samay

હિજાબ મામલે કોર્ટે આપ્યો ચુકાદો,સ્‍કુલ યુનિફોર્મ લાગુ થવો એ યોગ્‍ય છે, જેના પર વિદ્યાર્થી મનાઇ કરી શકે નહિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો