June 24, 2026
દેશદુનિયા

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી  વધુ એક ઘટના સામે આવી છે. અહીના લાલમોનીરહાટ જીલ્લામાં કેટલાક કટ્ટરપંથી તત્વોએ કથિત રીતે હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું.આ ઘટના બાદ સમગ્ર બાંગલાદેશમાં તણાવભર્યો માહોલ છે. હિંદુ સમુદાયે ભારતની બાજુમાં આવેલા શહેરોમાં જબરજસ્ત દેખાવો કર્યા છે.

મંદિરોને અપવિત્ર કરવાની આ દ્યટના લાલમોનીહર હાટનાં હાતીબંદ વિસ્તારના ગેન્દુકુરી ગામમાં દ્યટી છે. અહીં ત્રણ હિંદુ મંદિર અને એક દ્યરની બહાર શુક્રવારે સવારે પોલીથીન બેગમાં ગૌમાંસ લાત્કાયેલું જોવા મળ્યું . આ બાદ, હિંદુ સમાજે ધરના -દેખાવો શરુ કરી દીધા. પોલીસે આ કેસમાં ચાર ફરિયાદ દાખલ કરી છે.

New up 01

Related posts

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

બૉલીવુડમાં કોરોના વિફર્યો

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ઘટનાને સરકારે હવે સત્તાવાર રીતે આતંકવાદી હુમલો માન્યો

Ahmedabad Samay

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો