May 10, 2026
દેશદુનિયા

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી  વધુ એક ઘટના સામે આવી છે. અહીના લાલમોનીરહાટ જીલ્લામાં કેટલાક કટ્ટરપંથી તત્વોએ કથિત રીતે હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું.આ ઘટના બાદ સમગ્ર બાંગલાદેશમાં તણાવભર્યો માહોલ છે. હિંદુ સમુદાયે ભારતની બાજુમાં આવેલા શહેરોમાં જબરજસ્ત દેખાવો કર્યા છે.

મંદિરોને અપવિત્ર કરવાની આ દ્યટના લાલમોનીહર હાટનાં હાતીબંદ વિસ્તારના ગેન્દુકુરી ગામમાં દ્યટી છે. અહીં ત્રણ હિંદુ મંદિર અને એક દ્યરની બહાર શુક્રવારે સવારે પોલીથીન બેગમાં ગૌમાંસ લાત્કાયેલું જોવા મળ્યું . આ બાદ, હિંદુ સમાજે ધરના -દેખાવો શરુ કરી દીધા. પોલીસે આ કેસમાં ચાર ફરિયાદ દાખલ કરી છે.

New up 01

Related posts

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

કેરળમાં કોવિડ-૧૯ ચેપ JN-1ના નવા પ્રકારની થઇ પુષ્ટિ, સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર

Ahmedabad Samay

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી, ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો