June 22, 2026
તાજા સમાચારદેશ

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું કે આ વર્ષનો ગણતંત્ર દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ સાથે પીએમએ દેશવાસીઓને એક થવાની અપીલ પણ કરી હતી.

ટ્વીટ કરીને પીએમએ પ્રજાસત્તાક દિવસ પર લોકોને અભિનંદન સંદેશ આપ્યો. પીએમએ કહ્યું કે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એક થઈને આગળ વધવું પડશે. પીએમએ કહ્યું કે આ પ્રજાસત્તાક દિવસ અમૃત મહોત્સવને કારણે ખૂબ જ ખાસ છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. શાહે કહ્યું કે હું તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, બંધારણ ઘડનારાઓ અને બહાદુર સૈનિકોને સલામ કરું છું જેમણે આઝાદી મેળવવા, દેશને મજબૂત કરવા અને તેની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

Related posts

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ઘટનાને સરકારે હવે સત્તાવાર રીતે આતંકવાદી હુમલો માન્યો

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

નીતિશ કુમારે ૧૦ મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા,બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્‍યમંત્રીઓમાંના એક બન્‍યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો