July 4, 2026
ધર્મ

ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરી, રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, અનેક લાભના બનશો હકદાર

ગંગા દશેરાનો તહેવાર 30 મે 2023ના રોજ છે ગંગા દશેરાના તહેવારનું ખૂબ મહત્વ છે. દંતકથા અનુસાર, ગંગા દશેરા એ માતા ગંગાના સ્વર્ગમાંથી પૃથ્વી પર આગમનનો દિવસ છે. ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરવાથી તમને અપાર આશીર્વાદ મળે છે. આ સાથે દાન કરવાથી પણ અનેક લાભો મળે છે.

ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરવાથી તેમને અપાર આશીર્વાદ મળે છે. આ શુભ અવસર પર પવિત્ર ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવવાથી સાધકને 10,000 પાપોમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે આ દિવસે રાશિ પ્રમાણે વસ્તુઓનું દાન કરવાથી પણ મોટો ફાયદો થાય છે. મુહુર્ત જ્યેષ્ઠ મહિનાની દશમને સોમવાર, 29 મે, 2023 ના રોજ સવારે 11:49 વાગ્યે શરૂ થશે અને 30 મે, મંગળવાર, 01:07 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના કારણે 30મી મેના રોજ ગંગા દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.

આ રાશિના લોકો કરી શકે છે દાન

વૃષભ – ગરીબોને ભોજન અને રુપિયાનું દાન કરો.
મેષ – મેષ રાશિના લોકોએ દિવસ દરમિયાન કપડાનું દાન કરવું જોઈએ.
સિંહ – સિંહ રાશિના જાતકો તાંબાના વાસણો અથવા અનાજ અને કોઈપણ ફળનું દાન કરી શકે છે.
કન્યા – કન્યા રાશિના લોકો જો બિલપત્રનું દાન કરે તો તેમને લાભ મળે છે.
મિથુન – રાશિના જાતકો માટે પાણીનું દાન કરવું શુભ રહેશે.
કર્ક – કર્ક રાશિના જાતકો પીળા ફળનું દાન કરી શકે છે.
તુલા – તુલા રાશિવાળા લોકો સતનું દાન કરી શકે છે.
મકર – મકર રાશિવાળા લોકોને માટીના વાસણનું દાન કરવાથી લાભ થશે.
કુંભ – કુંભ રાશિના લોકો કોઈપણ ખાદ્ય પદાર્થનું દાન કરી શકે છે.
મીન – મીન રાશિના લોકો પાણીનું દાન કરે તો સારું રહેશે.
વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકોએ મોસમી ફળોનું દાન કરવું જોઈએ.
ધનુ રાશિ – ધનુ રાશિના લોકો કાળા તલનું દાન કરી શકે છે.

Related posts

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay

પૂજ્ય શ્રી મોરારી બાપૂની 863મી રામકથા 31 જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

Ahmedabad Samay

જાણો ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય કયો છે? ગણેશ ચતુર્થીના દિવસે અભિજિત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો