June 27, 2026
ધર્મગુજરાત

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એ મુખ્ય તહેવારોમાં એક પ્રમુખ વ્રત – તહેવાર છે. તારીખ ૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ મહાશિવરાત્રિનો તહેવાર આવી રહેલ છે.

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

જે કોઈ શિવભક્ત ભક્તિભાવથી વિધિવિધાન પૂર્વક આ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને ભોલેનાથની અસિમ કૃપા પ્રાપ્ત થાય છે, રોગ અને દોષ થી મુક્તિ મળે છે. સારું આરોગ્ય અને લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે.

ચાર પ્રહરની પુજા વિધિ માટેનો સમય

પ્રથમ પ્રહર : સાંજે ૦૬:૨૭ થી રાત્રે ૦૯:૨૯ સુધી

દ્વિતીય પ્રહર : રાત્રે ૦૯:૨૯ થી રાત્રે ૧૨:૩૧ સુધી

તૃતીય પ્રહર : રાત્રે ૧૨:૩૧ થી રાત્રે ૦૩:૩૨ સુધી

ચતુર્થ પ્રહર : રાત્રે ૦૩:૩૩ થી સવારે ૦૬:૩૪ સુધી

ચાર પ્રહરની પુજા વિધિ

ભગવાન ભોલેનાથ ની પ્રસન્નતા મેળવવા માટે મહાશિવરાત્રિના રોજ શિવલિંગ ઉપર દૂધ, દહી, ઘી, મધ,શેરડીનો રસ,ગંગાજળ, નાળિયેર ના પાણી, વગેરે નો ઉપયોગ કરીને અભિષેક કરવામાં આવે છે, બિલીપત્ર ચઢાવવામાં આવે છે. લોકો ભગવાન ને ભાંગ ની પ્રસાદી ચઢાવે છે. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ફળ, આરતી વગેરે અર્પણ કરીને ભગવાન શિવ શંકર ની આરાધના કરવામાં આવે છે અને “ૐ નમઃ શિવાય” , તેમજ મૃત્યુંજય મંત્ર નો જાપ કરવામાં આવે છે.

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

આગામી ૨૦નાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક: નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો