June 29, 2026
ધર્મ

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે સાથે બંસીધર સોસાયટી ગ્રુપ ને શુભેચ્છા મુલાકાત આશીર્વાદ પાંચ દિવસનો કેમ્પ નું આયોજન શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ પગપાળા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે.

તમામ ઠાકોર ભક્તોને જાહેરમાં વિનંતી છે કે જે ની અનુકૂળતા હોય એ પ્રમાણે કેમ્પમાં પધરામણી કરે ડાકોરના ઠાકોરનું ટૂંક સમયમાં હોલી મહાપર્વ જય રણછોડ માખણ ચોર ના સિંહનાદ વાતાવરણ બધા આવા વિનંતી છે. ભક્તોના ઘોડાપૂરમાં શ્રી અંબિકા બાલગોપાલ ટ્રસ્ટ દ્વારા સતત 52માં વર્ષે કલ્યાણ કરવામાં આવ્યું છે

Related posts

દેવી-દેવતાઓની તસવીર દાન કરવી જોઈએ કે નહીં? જાણો આ જરૂરી વાત, નહીં તો બરબાદ થઈ જશે જીવન!

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

ગરુડ પુરાણ: જો તમને રોજ આ વસ્તુઓ દેખાય છે તો સમજી લો કે જીવનમાં મળશે શુભ ફળ 

Ahmedabad Samay

ઉભા રહીને પૂજા કરવી કેટલી યોગ્ય? જાણો સચોટ નિયમો, નહીં તો તમે પોતે જ આપશો ગરીબીને આમંત્રણ

Ahmedabad Samay

વાસ્તુ દોષોને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે સિંધવ મીઠું, એક ચપટી મીઠાના ઉપાયથી બની શકો છો ધનવાન

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો