August 9, 2026
ધર્મ

હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આજ રોજ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી,

સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ નવ નિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકરોનો સન્માન અને શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ૧૦૮ મહામંડલેશ્વર શ્રી લક્ષ્મણ દાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમના વરદ હસ્થે પ્રભુ શ્રી રામની આરતી કરી નવ યુવા કાર્યકરોને ખેસ પહેરાવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હિન્દૂ સેનામાં વધુમાં વધુ લોકોને જોડવા જોઈએ અને એક ઘરમાં એક હિન્દૂ સૈનિક હોવો જોઈએ,

કાર્યક્રમમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુવાઓને દેશ હિત, સનાતન ધર્મ હિત માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હિન્દૂ સેનાના આગળના કાર્યક્રમ વિશે સૂચનાઓ આપવામાં આવી હતી, કાર્યક્રમમાં હિન્દૂ સેનાના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવાં આવ્યું હતું

Related posts

આ અઠવાડિયે કઈ રાશિના વ્યક્તિને થશે ધંધામાં ફાયદો અને કોને થશે નુકસાન, જાણો મેષથી મીન સુધીની સ્થિતિ

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

માસિક રાશિફળ: આ લોકોને માર્ચમાં પડકારોનો સામનો કરવો પડશે, આર્થિક નુકસાનનું જોખમ પણ છે

Ahmedabad Samay

જો તુલસીના એકથી વધુ છોડ લગાવ્યા હોય તો રાખો આ નિયમોનું ધ્યાન, સહન કરવું પડી શકે છે ભારે નુકસાન

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો