May 13, 2026
ધર્મ

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે સાથે બંસીધર સોસાયટી ગ્રુપ ને શુભેચ્છા મુલાકાત આશીર્વાદ પાંચ દિવસનો કેમ્પ નું આયોજન શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ પગપાળા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે.

તમામ ઠાકોર ભક્તોને જાહેરમાં વિનંતી છે કે જે ની અનુકૂળતા હોય એ પ્રમાણે કેમ્પમાં પધરામણી કરે ડાકોરના ઠાકોરનું ટૂંક સમયમાં હોલી મહાપર્વ જય રણછોડ માખણ ચોર ના સિંહનાદ વાતાવરણ બધા આવા વિનંતી છે. ભક્તોના ઘોડાપૂરમાં શ્રી અંબિકા બાલગોપાલ ટ્રસ્ટ દ્વારા સતત 52માં વર્ષે કલ્યાણ કરવામાં આવ્યું છે

Related posts

કાલસર્પ દોષ અને સર્પદંશથી છુટકારો મેળવવા નાગ પંચમી પર કરો 8 નાગની પૂજા

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

નાગપંચમી પહેલા સપનામાં સાપ દેખાય તો કઈ વાતનો સંકેત આપે છે? જાણો ક્લિક કરીને

Ahmedabad Samay

રામ નવમીની તારીખને લઈને ભારે મૂંઝવણ વચ્ચે જાણો રામલલ્લાના જન્મોત્સવનું સચોટ મુહૂર્ત

Ahmedabad Samay

કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

Ahmedabad Samay

આજનો દિવસ આ રાશિના લોકો માટે રહેશે મુશ્કેલ તો કોઈને મળશે લાભ અને સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો