March 10, 2026
ધર્મ

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે સાથે બંસીધર સોસાયટી ગ્રુપ ને શુભેચ્છા મુલાકાત આશીર્વાદ પાંચ દિવસનો કેમ્પ નું આયોજન શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ પગપાળા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે.

તમામ ઠાકોર ભક્તોને જાહેરમાં વિનંતી છે કે જે ની અનુકૂળતા હોય એ પ્રમાણે કેમ્પમાં પધરામણી કરે ડાકોરના ઠાકોરનું ટૂંક સમયમાં હોલી મહાપર્વ જય રણછોડ માખણ ચોર ના સિંહનાદ વાતાવરણ બધા આવા વિનંતી છે. ભક્તોના ઘોડાપૂરમાં શ્રી અંબિકા બાલગોપાલ ટ્રસ્ટ દ્વારા સતત 52માં વર્ષે કલ્યાણ કરવામાં આવ્યું છે

Related posts

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

4 અક્ષરના આ નામો જન્મથી જ અબજોપતિ છે, તેઓ સંપૂર્ણ લક્ઝરી જીવન જીવે છે

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ રહેશે કઇ રાશિનું ખાસ અને કોને સાચવીને રહેવું પડશે ષડ્યંત્ર થી. જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા સાપ્તાહિક રાશિફળ

Ahmedabad Samay

48 કલાક પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, તરત જ ચમકશે આ લોકોનું નસીબ, વરસાદ થશે પૈસા!

Ahmedabad Samay

બુધ મેષ રાશિમાં પાછળ જશે, આ 4 રાશિઓનું જીવન બદલાશે; ઘરની આર્થિક તંગી દૂર થશે

Ahmedabad Samay

અયોધ્‍યામાં રામ મંદિરમાં અદ્‌ભૂત, અલૌકિક અને ભવ્‍ય દિવ્‍ય નજારો જોવા મળ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો