January 25, 2025
ધર્મ

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે સાથે બંસીધર સોસાયટી ગ્રુપ ને શુભેચ્છા મુલાકાત આશીર્વાદ પાંચ દિવસનો કેમ્પ નું આયોજન શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ પગપાળા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે.

તમામ ઠાકોર ભક્તોને જાહેરમાં વિનંતી છે કે જે ની અનુકૂળતા હોય એ પ્રમાણે કેમ્પમાં પધરામણી કરે ડાકોરના ઠાકોરનું ટૂંક સમયમાં હોલી મહાપર્વ જય રણછોડ માખણ ચોર ના સિંહનાદ વાતાવરણ બધા આવા વિનંતી છે. ભક્તોના ઘોડાપૂરમાં શ્રી અંબિકા બાલગોપાલ ટ્રસ્ટ દ્વારા સતત 52માં વર્ષે કલ્યાણ કરવામાં આવ્યું છે

Related posts

આર્થિક તંગી અને દુશ્મનોના કારણે દુઃખી છો, તો લવિંગના આ 5 ઉપાયો અજમાવો, દૂર થશે બધી સમસ્યાઓ

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકોને મળશે તેમની મહેનતનું ફળ, રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

આ 4 રાશિના લોકો 3 મહિના માટે ઘણો ખર્ચ કરશે, તેમને મળશે અમર્યાદિત પૈસા; આ છે મુખ્ય કારણ

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો