August 26, 2026
ગુજરાત

40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ

અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવ 40 થી 80 થયા. અમદાવાદમાં પહોચતા ડુંગળીના માલમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. ભાવ વધારા અંગે ડુંગળીના વેપારીનું નિવેદન. ડુંગળીનું મુખ્ય સેન્ટર મહારાષ્ટ્ર છે, પૂરા ભારતની 70 ટકા ડુંગળી ત્યાંથી આવે છે. ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ છેલ્લા કેટલાક દિવસોમાં તૂટી ગયો છે. હવે તમામ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ થતો થઈ ગયો છે. શ્રાવણમાં ડુંગળીનો ઉપયોગ ઘટતો હોય છે, જો કે તમામમાં ડુંગળીની ગ્રેવી આવતી હોવાથી ડિમાન્ડ ચાલુ જ રહે છે.

અમદાવાદમાં રોજની 50 થી 60 ડુંગળીની ગાડીઓ આવતી હોય છે. હવે 25 થી 30 ગાડીઓ જ અમદાવાદના બજારમાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે 40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ છે.

Related posts

કરણી સેના અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો