February 5, 2026
ગુજરાત

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

આગ લાગવાનો સિલસિલો હજુ યથવાત જોવા મળી રહ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગ લાગતા સ્કૂલના છત પર ત્રણ લોકો ફસાયા હતા જેમને ફાયર બ્રિગેડના જવાનોએ સહી સલામત બચાવ્યા હતા.

 

આગ લાગવાની જાણ કરી ફાયર વિભાગને થતાં 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ મેળવ્યો હતો. સ્કૂલમાં આગ લાગવાનુ કારણ હજુ અકબંધ છે.

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો