January 23, 2025
રાજકારણગુજરાત

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી. પુરજોશમાં હોય તેવુ દેખાઇ રહ્યું છે. એન.સી.પી.ના નિકુલસિંહ તોમર, કાર્યકરો અને તેમના સમર્થકો આ વખત કમર કસીને મેહનત કરી હોવાનું દેખાઇ રહ્યું છે.

આજ રોજ નિકુલસિંહના સમર્થકો અને કાર્યકરતા વિક્રમસિંહ રાજપૂત, ગૌરવસિંહ સોલંકી અને રાકેશસિંહ રાજવત દ્વારા રેલીનો આયોજન કરી  “નિકુલસિંહ જીંદા બાદ, તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ” ના નારા લગાવી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી હતી.

નિકુલસિંહ તોમર.
નિકુલસિંહ તોમર.
મહામંત્રી, પ્રવક્તા
એન.સી.પી. ગુજરાત પ્રદેશ

નિકુલસિંહ તોમર દ્વારા સત્તામાં રહ્યા વગર ભાર્ગવ અને કુબેરનગર વિસ્તારમાં નિસ્વાર્થ સેવા આપવામાં આવી છે, લોકડાઉન સમયે પરપ્રાંતિઓ ને તેમના વતન પરત મોકલવાથી લઇ અહીજ રોકાયેલા લોકોને બે સમયનો ભોજન પૂરું પડવાની પણ નિરંતર સેવા આપવામાં આવી હતી.

નિકુલસિંહ તોમરે નિસ્વાર્થ સેવાથી અહીંની જનતાનો દિલ તો જીત્યો જ છે અને આશીર્વાદ પણ મેળવ્યા છે, ભાર્ગવ વિસ્તારમાં પાણી સમસ્યા હોય કે અન્ય કોઇ, સમસ્યા નાની હોય કે મોટી જનતાનો પુરે પૂરો સાથ નિકુલસિંહ તોમરે આપ્યું છે કોઇ સમસ્યા હોય તો ભાર્ગવ અને કુબેરનગર ની જનતાએ સત્તા ધારીઓને છોડીને નિકુલસિંહ ને યાદ કર્યા છે. નિકુલસિંહ પ્રતેય આ વખત જનતામાં પ્રેમ અને વિશ્વાસ દેખાઇ રહ્યો છે, જેથી અનુમાન લગાવી શકાય છે કે ભાજપ અને કોંગ્રેસને નિકુલસિંહ તોમર કાંટાની ટક્કર આપી જીત મેળવશે

 

Related posts

નરેન્‍દ્ર મોદીએ પીએમ પદના શપથ લેતા પહેલા જ સરકારના કામકાજનો રોડમેપ બનાવી લીધો

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો