February 6, 2026
રાજકારણગુજરાત

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી. પુરજોશમાં હોય તેવુ દેખાઇ રહ્યું છે. એન.સી.પી.ના નિકુલસિંહ તોમર, કાર્યકરો અને તેમના સમર્થકો આ વખત કમર કસીને મેહનત કરી હોવાનું દેખાઇ રહ્યું છે.

આજ રોજ નિકુલસિંહના સમર્થકો અને કાર્યકરતા વિક્રમસિંહ રાજપૂત, ગૌરવસિંહ સોલંકી અને રાકેશસિંહ રાજવત દ્વારા રેલીનો આયોજન કરી  “નિકુલસિંહ જીંદા બાદ, તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ” ના નારા લગાવી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી હતી.

નિકુલસિંહ તોમર.
નિકુલસિંહ તોમર.
મહામંત્રી, પ્રવક્તા
એન.સી.પી. ગુજરાત પ્રદેશ

નિકુલસિંહ તોમર દ્વારા સત્તામાં રહ્યા વગર ભાર્ગવ અને કુબેરનગર વિસ્તારમાં નિસ્વાર્થ સેવા આપવામાં આવી છે, લોકડાઉન સમયે પરપ્રાંતિઓ ને તેમના વતન પરત મોકલવાથી લઇ અહીજ રોકાયેલા લોકોને બે સમયનો ભોજન પૂરું પડવાની પણ નિરંતર સેવા આપવામાં આવી હતી.

નિકુલસિંહ તોમરે નિસ્વાર્થ સેવાથી અહીંની જનતાનો દિલ તો જીત્યો જ છે અને આશીર્વાદ પણ મેળવ્યા છે, ભાર્ગવ વિસ્તારમાં પાણી સમસ્યા હોય કે અન્ય કોઇ, સમસ્યા નાની હોય કે મોટી જનતાનો પુરે પૂરો સાથ નિકુલસિંહ તોમરે આપ્યું છે કોઇ સમસ્યા હોય તો ભાર્ગવ અને કુબેરનગર ની જનતાએ સત્તા ધારીઓને છોડીને નિકુલસિંહ ને યાદ કર્યા છે. નિકુલસિંહ પ્રતેય આ વખત જનતામાં પ્રેમ અને વિશ્વાસ દેખાઇ રહ્યો છે, જેથી અનુમાન લગાવી શકાય છે કે ભાજપ અને કોંગ્રેસને નિકુલસિંહ તોમર કાંટાની ટક્કર આપી જીત મેળવશે

 

Related posts

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

ભાજપમાં ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો