June 24, 2026
ગુજરાત

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  સરખેજ રોડ  ખાતે વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ માટે ગયા સપ્તાહોમાં ઘોડે સવારી નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાના બાળકોએ founder શ્રી”શાહનવાઝ સર” ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના overall development માટે વિશેષરૂપે ઘોડે સવારી શીખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત વિદ્યાર્થી મિત્રોએ ઘોડે સવારી કરી હતી આ સાથે જ દેશના વિકાસમાં મિલેટ્રી અને પેરામિલિટરી ફોર્સ માં તેમજ ગુજરાત પોલીસમાં પણ માઉન્ટેઇન પોલીસનું ખૂબ જ મોટું મહત્વ છે અને  મેડિકલ સાયન્સ મુજબ પણ ઘોડે સવારી થી હોસ્લો મજબૂત થાય છે માટે ઘોડે સવારી ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Related posts

અમદાવાદના કૃષ્ણનગરમાં જ્યોતિ ગોલ્ડ પેલેસ જવેલર્સની દુકાનમાં તોડફોડ કરી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

જો જો ગાઈડલાઈન ભંગ કરવામાં ઉત્તરાયણ બગડે નહિ, ગાઈડલાઈન એક વાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો