February 5, 2026
ધર્મ

૧૪ માર્ચ સોમવારના રોજ આવી રહી છે આમલકી એકાદશી.જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોશી દ્વારા તેની મહિમા

 

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

ખાસ કરીને હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ નો પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે.
એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ મહા વદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે.

આ વષૅ આમલકી એકાદશી ના દિવસે પુષ્ય નક્ષત્ર તથા સવૉથૅ સિદ્ધિ યોગ બને માટે આ વ્રત કરવાથી સંપૂર્ણ સફળતા મળે
આ વષે 2022 ની આમલકી એકાદશી શરૂઆત 13 માચૅ 2022 રવિવાર સવારે 10:21મિનિટ અને સમાપ્ત 14 માચૅ 2022 સોમવારે બપોરે 12:04 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 14 માચૅ 2022 સોમવાર કરવો

પારણા સમય 15 માચૅ 2022 સવારે 6:01 થી 8:15 સુધી.

આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે.

Related posts

Today’s Horoscope: વૃષભ રાશિના લોકોને લાગી શકે છે મોટો આંચકો! જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

નવું વર્ષ ૨૦૨૬ જ્યોતિષીય અને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ અને દુર્લભ રહેવાનું,આ વર્ષ ૧૨ મહિનાના બદલે ૧૩ મહિનાનું રહેશે

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

બુધવારે અવશ્ય કરવા આ 5 ઉપાય, કરિયર અને બિઝનેસ માટે રહેશે ફાયદાકારક

Ahmedabad Samay

ઉભા રહીને પૂજા કરવી કેટલી યોગ્ય? જાણો સચોટ નિયમો, નહીં તો તમે પોતે જ આપશો ગરીબીને આમંત્રણ

Ahmedabad Samay

અયોધ્‍યામાં રામ મંદિરમાં અદ્‌ભૂત, અલૌકિક અને ભવ્‍ય દિવ્‍ય નજારો જોવા મળ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો