March 23, 2026
ધર્મ

૧૪ માર્ચ સોમવારના રોજ આવી રહી છે આમલકી એકાદશી.જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોશી દ્વારા તેની મહિમા

 

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

ખાસ કરીને હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ નો પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે.
એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ મહા વદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે.

આ વષૅ આમલકી એકાદશી ના દિવસે પુષ્ય નક્ષત્ર તથા સવૉથૅ સિદ્ધિ યોગ બને માટે આ વ્રત કરવાથી સંપૂર્ણ સફળતા મળે
આ વષે 2022 ની આમલકી એકાદશી શરૂઆત 13 માચૅ 2022 રવિવાર સવારે 10:21મિનિટ અને સમાપ્ત 14 માચૅ 2022 સોમવારે બપોરે 12:04 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 14 માચૅ 2022 સોમવાર કરવો

પારણા સમય 15 માચૅ 2022 સવારે 6:01 થી 8:15 સુધી.

આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે.

Related posts

Money Astrology: આ સંકેતો દર્શાવે છે કે મા લક્ષ્મી તમારા ઘરથી નીકળી રહ્યાં છે! હવે સાવચેત રહો

Ahmedabad Samay

શ્રાદ્ધ અમાસના દિવસે થઈ રહ્યું છે સૂર્યગ્રહણ, શું શ્રાદ્ધ કરવાથી લાગશે દોષ?

Ahmedabad Samay

જન્માષ્ટમી પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, જાણો બાળ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત

Ahmedabad Samay

બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં વિધર્મીએ કરી તોડફોડ, સ્થાનિકોમાં ભારે રોષ

Ahmedabad Samay

સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે આ 5 રાશિના લોકો, કોમ્પ્યુટર કરતા વધુ તેજ ચાલે છે તેમનું મગજ

Ahmedabad Samay

આ દિવસે થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો