મોટું વિચારશો તોજ મોટું મેળવશો
આપણે જેવું વિચારીએ છીએ તેવું જ મેળવીયે છીયે, તો કેમ પછી ઓછું વિચારીયે ? વિચારવા માટે કયા પૈસા લાગે છે, એવું કહેવાય છે કે 24 કલાકમાં એક વાર જીભમાં સરસ્વતી વસ્તી હોય છે, તો કદાચ તમારા વિચારવાના સમયે સરસ્વતી વસે તો તમારું તો મોટું કામ થઇ ગયું ને,
પહેલા લોકો એવું કહેતા હતા કે જેટલી ચાદર હોય એટલાજ પગ ફેલાવવા, પણ ભાઇ જો ચાદર જ મોટી લઇને તો ? માટે હંમેશા મોટું વિચારો , વિચારવા માટે સ્કાય ઇસ ધ લિમિટ છે, મોટું વિચારશો તોજ મોટું મેળવશો, તમારા વિચાર પર કોઇ લીમીટ ના રાખો,
https://www.instagram.com/reel/DH0_cSgsQfN/?igsh=ZTFncWlyaWpudDRs
Vishal R Patankar.
