May 9, 2026
ગુજરાત

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

વડોદરાના પાદરા તાલુકાના રણું ગામમાં આવેલા તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર એક વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો છે.

આ વાનરના ડરથી ગામલોકો ભયના માહોલમાં જીવી રહ્યા હતા, કારણ કે તેના કરડવાથી કેટલાક ગ્રામજનો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પ્રાણી જીવ રક્ષક સંસ્થાની હેલ્પલાઇન પર જાણ કરી હતી. ત્યારબાદ, વન વિભાગ અને સંસ્થાની ટીમે સાથે મળીને પાંજરું ગોઠવ્યું અને વાનરને સુરક્ષિત રીતે પકડી લીધો. વાનર પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે

Related posts

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “વીમાની ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

Ahmedabad Samay

અમદાવાદ: શાળાને 99 વર્ષ માટે કાયમી લીઝ પર જોઈએ છે રમતનું મેદાન

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો