March 25, 2026
ગુજરાત

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

વડોદરાના પાદરા તાલુકાના રણું ગામમાં આવેલા તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર એક વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો છે.

આ વાનરના ડરથી ગામલોકો ભયના માહોલમાં જીવી રહ્યા હતા, કારણ કે તેના કરડવાથી કેટલાક ગ્રામજનો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પ્રાણી જીવ રક્ષક સંસ્થાની હેલ્પલાઇન પર જાણ કરી હતી. ત્યારબાદ, વન વિભાગ અને સંસ્થાની ટીમે સાથે મળીને પાંજરું ગોઠવ્યું અને વાનરને સુરક્ષિત રીતે પકડી લીધો. વાનર પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે

Related posts

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

ધો.૧૦ -૧૨ સામન્ય અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની.રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ

Ahmedabad Samay

૬ થી ૧૫ માર્ચ વાહન ચાલકો માટે ભારી,રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહના કાર્યાલય ખાતે માનનીય શ્રી બ્રિજભૂષણ સિંહનું ખાસ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો