ગતરોજ અમદાવાદના શાહીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મહાનુભાવો ઉપથિત રહ્યા હતા,
૧૧૦૦૦ જેટલા હિન્દૂ ધર્મ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિશુલ દીક્ષા લીધી હતી અને સંગઠનમાં ધર્મ રક્ષા માટે જોડાયા હતા,
બિયુરો રિપોર્ટ. અમદાવાદ.
