February 5, 2026
ગુજરાતધર્મ

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

ગતરોજ અમદાવાદના શાહીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મહાનુભાવો ઉપથિત રહ્યા હતા,

૧૧૦૦૦ જેટલા હિન્દૂ ધર્મ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિશુલ દીક્ષા લીધી હતી અને સંગઠનમાં ધર્મ રક્ષા માટે જોડાયા હતા,

બિયુરો રિપોર્ટ.                                                      અમદાવાદ.

Related posts

IRCTCની જબરદસ્ત ધાર્મિક યાત્રાધામ ઓફર

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

હવામાન અપડેટ – અમદાવાદ સહીત આજે રાજ્યમાં જાણો ક્યાં રહેશે વરસાદી માહોલ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષો કપાશે

Ahmedabad Samay

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો