August 9, 2026
ધર્મ

હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આજ રોજ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી,

સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ નવ નિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકરોનો સન્માન અને શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ૧૦૮ મહામંડલેશ્વર શ્રી લક્ષ્મણ દાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમના વરદ હસ્થે પ્રભુ શ્રી રામની આરતી કરી નવ યુવા કાર્યકરોને ખેસ પહેરાવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હિન્દૂ સેનામાં વધુમાં વધુ લોકોને જોડવા જોઈએ અને એક ઘરમાં એક હિન્દૂ સૈનિક હોવો જોઈએ,

કાર્યક્રમમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુવાઓને દેશ હિત, સનાતન ધર્મ હિત માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હિન્દૂ સેનાના આગળના કાર્યક્રમ વિશે સૂચનાઓ આપવામાં આવી હતી, કાર્યક્રમમાં હિન્દૂ સેનાના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવાં આવ્યું હતું

Related posts

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

તુલસી પર આ સમયે ચઢાવવું જોઈએ જળ, જાણો કેવી રીતે કરવી તુલસીની પૂજા અને કાળજી

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

૧૪ માર્ચ સોમવારના રોજ આવી રહી છે આમલકી એકાદશી.જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોશી દ્વારા તેની મહિમા

Ahmedabad Samay

વર્લ્ડટુર પહેલા આ સ્થળો પર મુલાકાત કરજો, ગરમીમાં ફરવા લાયક અદભુત સ્થળો

Ahmedabad Samay

બુધ સંક્રમણ 2023: આગામી 58 દિવસ આ રાશિ માટે વરદાન સમાન છે, ‘બુધ’ ઘરને ધનથી ભરી દેશે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો