શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગર ખાતે જય શ્રી રામ, જય શ્રી રામ ના નારા સાથે જોરો શોરો થી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
સમિતિના દ્વારા ભારતનો એક એક હિન્દૂ દ્વારા દાન લઇ શ્રી રામજી નો ભવ્ય મંદિર બનાવવામાં હિસ્સેદારી કરાવવાના સંકલ્પ માટે જન ભંડોળ એકત્રિત કરવામાં માટે અશોક મેવાડા, એન કે ભાવસાર, રાકેશ ચૌહાણ, મહેન્દ્ર પ્રજાપતિ અને દિનકરણ ગ્રામીની ને જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં કાર્યાલય ની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યાલય દ્વારા મેઘાણીનગર વિસ્તારના દરેક હિન્દુઓ નો સમ્પર્ક કરવામાં આવશે
