May 8, 2026
ગુજરાત

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગર ખાતે જય શ્રી રામ, જય શ્રી રામ ના નારા સાથે જોરો શોરો થી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

સમિતિના દ્વારા ભારતનો એક એક હિન્દૂ દ્વારા દાન લઇ શ્રી રામજી નો ભવ્ય મંદિર બનાવવામાં હિસ્સેદારી કરાવવાના સંકલ્પ માટે જન ભંડોળ એકત્રિત કરવામાં માટે અશોક મેવાડા, એન કે ભાવસાર, રાકેશ ચૌહાણ, મહેન્દ્ર પ્રજાપતિ અને દિનકરણ ગ્રામીની ને જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં કાર્યાલય ની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યાલય દ્વારા મેઘાણીનગર  વિસ્તારના દરેક હિન્દુઓ નો સમ્પર્ક કરવામાં આવશે


 

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay

અમદાવાદ – માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા, પોલીસે તેજ કરી તપાસ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો