May 12, 2026
ગુજરાતમનોરંજન

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

૨૦૦૨માં સર્જાયેલ ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી : ગોધરા’ (ચેપ્‍ટર-૧) રીલીઝ થઈ રહી છે. જોગાનુજોગ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ ફિલ્‍મ ઓમ ત્રિનેતર ફિલ્‍મ્‍સના નેજા હેઠળ આ ફિલ્‍મ આગામી ૧લી માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્‍મના નિર્માતા બી.જે. પુરોહિત અને રામકુમાર પાલ છે અને એમ.કે. શીવાકાસ દ્વારા રીલીઝ થઈ રહી છે.

ફિલ્‍મમાં રણવીર શુરી, મનોજ જોષી, હીતુ કનોડીયા, ડેનીશા ધુનરા, અક્ષિતા રામદેવ, રાજીવ સુરતી, ગણેશ યાદવ જેવા કલાકારો કામ કરી રહ્યા છે.

ગોધરા ખાતે સાબરમતી એક્‍સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવતા ૫૯ કાર સેવકો જીવતા સળગી મર્યા હતા. જેના પગલે મોટાપાયે તોફાન ફાટી નીકળેલ. આ ટ્રેન ગોધરાથી અમદાવાદ જઈ રહેલ. ફિલ્‍મનું ટિઝર બહાર પડી ગયુ છે.

Related posts

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલ ભરીને કાઢવું પડ્યું

Ahmedabad Samay

દિવાળી તહેવાર નિમિત્તે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો

Ahmedabad Samay

‘કુરુતિ’ 11 ઓગસ્ટે વૈશ્વિક ડિજિટલ પર થશે રિલીઝ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ખાણી પીણી બજારમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, કોરોના ગાઇડલાઈનનો ઉલનઘન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો