June 27, 2026
ગુજરાતમનોરંજન

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

૨૦૦૨માં સર્જાયેલ ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી : ગોધરા’ (ચેપ્‍ટર-૧) રીલીઝ થઈ રહી છે. જોગાનુજોગ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ ફિલ્‍મ ઓમ ત્રિનેતર ફિલ્‍મ્‍સના નેજા હેઠળ આ ફિલ્‍મ આગામી ૧લી માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્‍મના નિર્માતા બી.જે. પુરોહિત અને રામકુમાર પાલ છે અને એમ.કે. શીવાકાસ દ્વારા રીલીઝ થઈ રહી છે.

ફિલ્‍મમાં રણવીર શુરી, મનોજ જોષી, હીતુ કનોડીયા, ડેનીશા ધુનરા, અક્ષિતા રામદેવ, રાજીવ સુરતી, ગણેશ યાદવ જેવા કલાકારો કામ કરી રહ્યા છે.

ગોધરા ખાતે સાબરમતી એક્‍સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવતા ૫૯ કાર સેવકો જીવતા સળગી મર્યા હતા. જેના પગલે મોટાપાયે તોફાન ફાટી નીકળેલ. આ ટ્રેન ગોધરાથી અમદાવાદ જઈ રહેલ. ફિલ્‍મનું ટિઝર બહાર પડી ગયુ છે.

Related posts

ચેતી જજો માસ્ક વગર નીકળ્યા પોલીસ વસુલસે દંડ, વધતા જતા કેસના કારણે પોલીસ એક્શન મોડમા

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો