November 17, 2025
ગુજરાતમનોરંજન

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

૨૦૦૨માં સર્જાયેલ ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી : ગોધરા’ (ચેપ્‍ટર-૧) રીલીઝ થઈ રહી છે. જોગાનુજોગ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ ફિલ્‍મ ઓમ ત્રિનેતર ફિલ્‍મ્‍સના નેજા હેઠળ આ ફિલ્‍મ આગામી ૧લી માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્‍મના નિર્માતા બી.જે. પુરોહિત અને રામકુમાર પાલ છે અને એમ.કે. શીવાકાસ દ્વારા રીલીઝ થઈ રહી છે.

ફિલ્‍મમાં રણવીર શુરી, મનોજ જોષી, હીતુ કનોડીયા, ડેનીશા ધુનરા, અક્ષિતા રામદેવ, રાજીવ સુરતી, ગણેશ યાદવ જેવા કલાકારો કામ કરી રહ્યા છે.

ગોધરા ખાતે સાબરમતી એક્‍સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવતા ૫૯ કાર સેવકો જીવતા સળગી મર્યા હતા. જેના પગલે મોટાપાયે તોફાન ફાટી નીકળેલ. આ ટ્રેન ગોધરાથી અમદાવાદ જઈ રહેલ. ફિલ્‍મનું ટિઝર બહાર પડી ગયુ છે.

Related posts

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

અખિલ ભારતીય બંજારા મહિલા સેનામાં ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાઅધ્યક્ષ તરીકે કલ્પનાબેન ની નિયુક્તિ

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો