December 10, 2025
મનોરંજન

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત

 

 

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત થયો

ટીવી રિયાલિટી શો ‘ખત્રન કે ખિલાડી 11’ એક બીજા કારણોસર  ચર્ચામાં આવી ગયો છે. શૂટિંગ દરમિયાન સ્પર્ધક વરૂણ સૂદ એક ખતરનાક સ્ટંટ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  અહેવાલ મુજબ વરૂણ ચાર-પાંચ દિવસ પહેલા ખતરનાક સ્ટંટ કરતી વખતે સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો,

જ્યાં ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. શોના હોસ્ટ રોહિત શેટ્ટી અને નિર્માતાઓએ ખાતરી આપી છે કે સારવારમાં કોઈ બેદરકારી ન આવે.

Related posts

આ સિંગરે માધુરી દીક્ષિતનો પતિ બનવાની ના પાડી, આ કારણે સંબંધ આગળ ન વધી શક્યો!

Ahmedabad Samay

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર શોલનું માહોલ, વધુ એક દિગ્ગજ નેતા જગદીપ નું નિધન

Ahmedabad Samay

Bobby Deol on His Failure: બોબી દેઓલે વર્ષો પછી ફ્લોપ ફિલ્મો પર કર્યો ખુલાસો, કહ્યું- કોઈએ તેને ગંભીરતાથી નથી લીધું…

Ahmedabad Samay

અસંખ્‍ય મેગાસ્‍ટાર અને દિગ્‍દર્શકો સાથે, આવનારું 2026 વર્ષ ફિલ્‍મ પ્રેમીઓ માટે ઉજવણીનું વર્ષ બનશે

Ahmedabad Samay

પાકિસ્તાનમાં થયો જન્મ, બની સુપરસ્ટાર, પછી બની ‘ડેસ્પરેટ’ નવાબની બેગમ, 13 વર્ષમાં તૂટી ગયો સંબંધ…

Ahmedabad Samay

ચોૈદ વર્ષ પછી ફરદીન ખાન ફરીથી એક્‍ટીંગમાં એન્‍ટ્રી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો