August 7, 2026
મનોરંજન

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત

 

 

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત થયો

ટીવી રિયાલિટી શો ‘ખત્રન કે ખિલાડી 11’ એક બીજા કારણોસર  ચર્ચામાં આવી ગયો છે. શૂટિંગ દરમિયાન સ્પર્ધક વરૂણ સૂદ એક ખતરનાક સ્ટંટ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  અહેવાલ મુજબ વરૂણ ચાર-પાંચ દિવસ પહેલા ખતરનાક સ્ટંટ કરતી વખતે સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો,

જ્યાં ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. શોના હોસ્ટ રોહિત શેટ્ટી અને નિર્માતાઓએ ખાતરી આપી છે કે સારવારમાં કોઈ બેદરકારી ન આવે.

Related posts

શેરશાહના અભિનયથી તેણે સાબિત કર્યુ છે કે તે બીજા રોલ પણ બખુબી ખુબ સારી રીતે નિભાવી શકે છે

Ahmedabad Samay

આ સિંગરે માધુરી દીક્ષિતનો પતિ બનવાની ના પાડી, આ કારણે સંબંધ આગળ ન વધી શક્યો!

Ahmedabad Samay

પત્નીના વખાણ પર શાહરૂખ ખાન ગુસ્સે થયો, ગુસ્સામાં કહી આવી વાત…

Ahmedabad Samay

RRR2 ફિલ્મનું ટૂંક સમયમાં થશે શૂટિંગ શરૂ

Ahmedabad Samay

સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું…

Ahmedabad Samay

  ‘પુષ્પા 2’ એ વિશ્વવ્યાપી કલેક્શન સાથે આ મોટા રેકોર્ડ તોડી નાખ્યા માત્ર 4 દિવસમાં વિશ્વભરમાં રૂ. 800 કરોડને પાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો