June 24, 2026
દેશરાજકારણ

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

નવજોત સિધ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં કહયુ છે કે કોઇપણ વ્યકિતત્વમાં ગીરાવટ સમજુતી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઇને કોઇને બાંધછોડ ન કરી શકું તેથી હું પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપુ છુ.

જો કે તેમણે પક્ષમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.અત્રે એ નોંધનીય છે કે થોડા મહિના સિધુને પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન સાથે વાંધો હતો. બાદમાં કેપ્ટને રાજીનામુ આપ્યુ હતુ અને તે પછી ચરણજીત ચન્ની મુખ્યમંત્રી બન્યા હતા. કહેવાય છે કે સિધ્ધુ ખુદ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. પરંતુ પક્ષે ચન્ની ઉપર કળશ ઢોળયો હતો. જેને કારણે સિધુએ રાજીનામુ આપ્યુ હોવાનું કહેવાય છે કે હું કોંગ્રેસ પક્ષની સેવા કરતો રહીશ

Related posts

જીગ્નેશ મેવાણીને હજુ હવે ખબર પડી કે ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલે છે, આંદોલથી દારૂ બંધ થશે કે બંધ બારણે વહીવટ ?

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) ના વડા વિજયે મંગળવારે વડા પ્રધાન મોદીનો તેમના અભિનંદન સંદેશ બદલ આભાર માન્‍યો

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેમ ઓવર, કાનપુરમાં એન્કાઉન્ટર માં વિકાસ ઠાર

Ahmedabad Samay

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો