June 21, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

Ahmedabad Samay
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે જરૃરી બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવેલ છે. સંક્રમણને અટકાવવા અંગેના કેટલાક નિર્ણયો કરવામાં...
ગુજરાત

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay
તમામ જગ્યાએ કોરોના ના નકારાત્મક જોવા મળી રહી છે અને લોકો તે નકારાત્મક સમાચારને ફેલાવી પણ રહયા છે પરંતુ આ બધા સામે કોઈ રિકવરી રેટ...
ગુજરાત

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay
જીએમડીસી ગ્રાઉન્ડમાં સરકારે ન્યુબર્ગ સુપ્રરાટેક સાથે કોવિડ 19ના RT-PCR ટેસ્ટ ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ માટેની કામગીરી આજથી શરુ કરી છે. આ કામગીરીના પ્રારંભમાં જ આજે ગાડીઓની...
ગુજરાત

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay
રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.પરંતુ ભાજપના નેતાઓ દ્વારા તેનું  ઉલ્લંઘન થઇ રહ્યું છે,નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ...
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay
  અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ટીમ દ્વારા ચેત્રી નવરાત્રી ના પ્રથમ દિવસ પર રાજ રાજેશ્વરી માં કેલાદેવી મંદિર સાબરમતી માં મહા આરતી ની આયોજન...
ગુજરાતદેશ

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay
કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો કર્યો છે કે નોઝ સ્પ્રે બનાવ્યુ છે જે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે. કંપનીએ જણાવ્યું છે કે તેમનો આ...
ગુજરાતમનોરંજન

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay
રામાનંદ સાગરની ઐતિહાસિક ટીવી શ્રેણી ‘રામાયણ’ નું પ્રસારણ સ્ટાર ભારત પર ફરી દરરોજ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે https://youtube.com/c/ahmedabadsamay...
ગુજરાત

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay
સેવાકાર્યોમાં સદાય અગ્રેસર રહેનાર BAPS સંસ્થાની સેવામાં વધુ એક છોગુ ઉમેરાયું છે અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે 500 બેડ સમર્પિત COVID હોસ્પિટલના પ્રથમ...
ગુજરાત

NBC કંપનીના વિરોધ પ્રદર્શનમાં જતા કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતની નરોડા પોલીસે કરી હતી અટકાયત

Ahmedabad Samay
કોરોના કાળ માં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં વડોદરામાં આવેલ NBC કંપની દ્વારા એક સાથે ૪૮૦ જેટલા કર્મચારીઓ ને નોકરી...
ગુજરાત

ગુમ થયેલ છે: કુણાલ અશોક નાયક

Ahmedabad Samay
અમદાવાદના કાલુપુર વિસ્તારના પાંચ કુવામાંથી કુણાલ અશોક નાયક નામનો યુવક તા- ૦૫/૦૪/૨૦૨૧ ના રોજથી ગુમ થયેલ છે, જે કોઈને પણ જાણ થાય તેવો અમદાવાદના કાલુપુર...