June 22, 2026
ગુજરાત

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.પરંતુ ભાજપના નેતાઓ દ્વારા તેનું  ઉલ્લંઘન થઇ રહ્યું છે,નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ રહી ગયા હોવાનું દેખાઇ રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 માણસો તો મરણમાં પણ 50 લોકો સુધીની જ છૂટછાટ આપવામાં આવી છે.

ત્યારે અમદાવાદના મેયર દ્વારા  130 સફાઈ કર્મચારીઓના સન્માનનો પ્રોગ્રામ કરીને શહેરના મેયર કિરીટ પરમાર તેમજ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ ઉપસ્થિતિમાં તેમના હસ્તે રાખવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં આજ કારણોસર કોરોના વધ્યો છે. જો આમ નાગરિકો માટે કાયદાનો ઉલનઘન કરવા પર સજા થાય છે તો આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ એ તમામ કાર્યકરો ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જો જેતે અધિકારી સજા ન ફટકારે તો આવા નકામા અધિકારીને નોકરી કરવાનો કોઇ હક્ક નથી.

ડો. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતી  નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ દ્વારા 130 સફાઈ કામદારોનું સન્માન શહેરના મેયર કિરીટ પરમાર તેમજ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ ઉપસ્થિતિમાં તેમના હસ્તે રાખવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત “હાર્દિક ઇન મોદી રાજ” નું કેરીકેચર ત્રિસ્તુતિ સંઘના અખિલ ભારતીય પ્રમુખ શ્રી વાઘજીભાઈ વોરા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી સત્ય સુજલ મિશ્રા (સત્યેન્દ્રભાઈ)નું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી, દાહોદની ટીમ દ્વારા તાત્કાલિક લગ્ન સ્થળ પર પહોંચી બાળ લગ્નને અટકાવ્યાં હતાં.

admin

ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા અમદાવાદમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ નિરવાણા અહસાસો કી બૌછાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો