June 21, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વિધવા તેમજ નિરાધાર બહેનોને અનાજ વિરણ કરાયું

Ahmedabad Samay
માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના ના કપરા સમયમાં વિધવા તેમજ નિરાધાર બહેનો ને ૧ મહીનો ચાલે એવી અનાજ કરિયાણા ની કીટ તેમજ સાડી આપવામા આવી...
ગુજરાતધર્મ

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay
ગુડી પાડવા એ વસંત-સમયનો ઉત્સવ છે જે મરાઠી અને કોંકણી હિન્દુઓ માટે પરંપરાગત નવા વર્ષ તરીકે ઉજવે છે અને હિન્દુ કેલેન્ડર મુજબ પણ હિન્દૂ ઓનો...
ગુજરાત

જૂની વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું

Ahmedabad Samay
વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. હાલ વીએસમાં નોન કોવિડ દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે, જેથી...
ગુજરાત

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay
ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યાર આજે પણ વહેલી...
ગુજરાતમનોરંજન

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ આજ થી શરૂ

Ahmedabad Samay
કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩ ની જાહેરાત, જેના સત્રો ૧૨ મી એપ્રિલ ૨૦૨૧ થી ગુજરાતી રંગભૂમિ પર આધારિત હશે. “ચાય વાય એન્ડ...
ગુજરાત

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

Ahmedabad Samay
પૂર્વી લદ્દાખમાં  – 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓક્સિજનના અભાવને કારણે મળ્યું હતું, 16.15 મિનિટની ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા 8 એપ્રિલે શ્વાસ લેવામાં...
ગુજરાતઅપરાધ

વી.એસ હોસ્પિટલ કોરોના દર્દીમાટે શરૂ કરાઇ અને ખરાબ સારવારના વિવાદમાં પણ આવી,

Ahmedabad Samay
તાજેતરમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા કોરોનાના દર્દીઓ માટે ગઇકાલથી વીએસ હોસ્પિટલ શરૂ કરાઇ છે. અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થતાં વિવાદ સામે આવ્યો...
ગુજરાતધર્મ

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay
  જાણો ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનું વિશેષ મહત્વ છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં...
ગુજરાતઅપરાધ

નરોડા પોલીસે વધુ એક દેહવ્યાપાર નો ધંઘાનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay
અમદાવાદ  શહેર ના નરોડા વિસ્તાર માં થી  પોલીસે  ૨ દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો  અને સ્પાના નામે ચાલતા દેહ વેપાર નો પર્દાફાશ કરવા માં આવેલો. જોકે...
ગુજરાત

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

Ahmedabad Samay
રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું હાઈકોર્ટનું તારણ છે, સાથે કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી દીધી છે ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ પર  રાજ્યમાં...