August 8, 2026
ગુજરાત

NBC કંપનીના વિરોધ પ્રદર્શનમાં જતા કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતની નરોડા પોલીસે કરી હતી અટકાયત

કોરોના કાળ માં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં વડોદરામાં આવેલ NBC કંપની દ્વારા એક સાથે ૪૮૦ જેટલા કર્મચારીઓ ને નોકરી પરથી છુટા કરવામાં આવતા કર્મચારીઓ ઉપર આભ કૃતિગ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે તેમના તરફથી અવાજ ઉઠાવનાર કોઇન હોવાના કારણે કંપની મનમાની કરી રહી છે.

તેવા માં કરણી સેના આ કર્મચારીઓ સાથે ખભે થી ખભો મલાવી ઉભા થયા છે, કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાય સામે કરણી સેના અને તેના અધ્યક્ષ રાજ શેખાવત અવાજ ઊઠાવી રહ્યા છે તો અને વિરોધ કરી રહ્યા છે તો પોલીસ દ્વારા કરણી સેના ના અધ્યક્ષ રાજ શેખાવત અને પદાધિકારીઓ ને નજર કેદ કરવામાં આવ્યા હતા ,

રાજ શેખાવત વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે તેમની નરોડા વિસ્તારમાજ અટકાયત કરવામાં આવી હતી,
અન્યાય સામેની આ લડતમાં અવાજ ઉઠાવનાર સમક્ષ જ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં ૪૮૦ કર્મચારીઓ ને છૂટાં કરી દીધેલ કંપની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Related posts

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

શુ આપ જાણો છો ભારતીય રેલવે તમને મુસાફરી કરવાની સાથે 10 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે ?

Ahmedabad Samay

ઉત્તરાયણે દારૂ પી રહેલા લોકોને યુવકે રોકતા બંને શખ્સ ઉશ્કેરાયા અને યુવકની માર મારી હત્યા કરી

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો