May 9, 2026
ગુજરાત

NBC કંપનીના વિરોધ પ્રદર્શનમાં જતા કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતની નરોડા પોલીસે કરી હતી અટકાયત

કોરોના કાળ માં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં વડોદરામાં આવેલ NBC કંપની દ્વારા એક સાથે ૪૮૦ જેટલા કર્મચારીઓ ને નોકરી પરથી છુટા કરવામાં આવતા કર્મચારીઓ ઉપર આભ કૃતિગ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે તેમના તરફથી અવાજ ઉઠાવનાર કોઇન હોવાના કારણે કંપની મનમાની કરી રહી છે.

તેવા માં કરણી સેના આ કર્મચારીઓ સાથે ખભે થી ખભો મલાવી ઉભા થયા છે, કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાય સામે કરણી સેના અને તેના અધ્યક્ષ રાજ શેખાવત અવાજ ઊઠાવી રહ્યા છે તો અને વિરોધ કરી રહ્યા છે તો પોલીસ દ્વારા કરણી સેના ના અધ્યક્ષ રાજ શેખાવત અને પદાધિકારીઓ ને નજર કેદ કરવામાં આવ્યા હતા ,

રાજ શેખાવત વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે તેમની નરોડા વિસ્તારમાજ અટકાયત કરવામાં આવી હતી,
અન્યાય સામેની આ લડતમાં અવાજ ઉઠાવનાર સમક્ષ જ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં ૪૮૦ કર્મચારીઓ ને છૂટાં કરી દીધેલ કંપની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Related posts

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ ૦૫ ના મોત

Ahmedabad Samay

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

Ahmedabad Samay

ઉપલેટા શહેરમાં છ દિવસ પૂર્વે બે જૂથ વચ્ચે થયેલ ફાયરિંગમાં પિતા અને બે પુત્રની થઈ ધરપકડ

Ahmedabad Samay

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો