September 20, 2026

કેટેગરી: જીવનશૈલી

ગુજરાતજીવનશૈલી

રૂ. ૪૦થી ૪૫ની કિલો મળતી ખાંડ રૂ. ૬૫થી ૭૦ની કિલો સુધી પહોંચી

Ahmedabad Samay
રક્ષાબંધન અને જન્‍માષ્ટમી જેવા મોટાં તહેવારોના એક સપ્તાહ પહેલાં રૂ. ૪૦થી ૪૫ની કિલો મળતી ખાંડ રૂ. ૬૫થી ૭૦ની કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ...
ધર્મ

સોશિયલ મીડિયા પરથી હિન્દૂ ધર્મ અને દેવી દેવતાઓના અપમાન જનક ટીપણી હટાવવા સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી

Ahmedabad Samay
સનાતન ધર્મ અને હિન્દુ દેવતાઓનું અપમાન કરતી અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતી કથિત રીતે ઓનલાઈન સામગ્રીને ઓળખવા, દૂર કરવા અને બ્લોક કરવા માટે કેન્દ્ર અને...
ધર્મ

આજ થી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ

Ahmedabad Samay
આજ થી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ નિમિત્તે ઐતિહાસિક શિવધામો ભવ્ય શણગારથી ઝળહળી ઊઠ્યા છે. જામનગરના ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફૂલો...
ધર્મ

હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Ahmedabad Samay
આજ રોજ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ નવ નિયુક્ત પદાધિકારીઓ અને...
જીવનશૈલી

સંસદમાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું, બાળકો હવે માતા પિતાની મંજૂરી વગર સોશિયલ મીડિયા નહિ વાપરી શકે

Ahmedabad Samay
ઇન્‍ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી વિશ્વમાં બાળકોની સુરક્ષા કરવા માટે ભારતીય સંસદમાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવી રહ્યું છે. ભાજપના સાંસદ બૈજયંત જય પાંડા દ્વારા...
ગુજરાતધર્મ

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay
ઓગસ્ટ મહિનો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આગામી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાવા જઈ રહ્યું છે....
જીવનશૈલી

‘EPFO 3.0’ હેઠળ ખાનગી નોકરી કરતા કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વકાંક્ષી પેન્શન યોજનાનો રોડમેપ તૈયાર કર્યો

Ahmedabad Samay
ભારત સરકારે દેશના કરોડો ખાનગી નોકરીયાતો, ગિગ વર્કર્સ (જેવા કે ડિલિવરી બોય્ઝ, કેબ ડ્રાઈવર્સ, ફ્રીલાન્સર્સ) અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના નિવૃત્તિ પછીના જીવનને આર્થિક રીતે સધ્ધર...
ગુજરાતધર્મ

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સપરિવાર જગન્નાથજી મંદિરમાં મંગળા...
ગુજરાતધર્મ

ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી

Ahmedabad Samay
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15...
ધર્મ

16 જુલાઈ અષાઢ સુદ બીજના દિવસથી મા અંબેની આરતી અને દર્શનના સમયપત્રકમાં મોટો ફેરફાર

Ahmedabad Samay
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતા દેશ-વિદેશના લાખો ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી 16 જુલાઈ એટલે...