રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટાં તહેવારોના એક સપ્તાહ પહેલાં રૂ. ૪૦થી ૪૫ની કિલો મળતી ખાંડ રૂ. ૬૫થી ૭૦ની કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ...
સનાતન ધર્મ અને હિન્દુ દેવતાઓનું અપમાન કરતી અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતી કથિત રીતે ઓનલાઈન સામગ્રીને ઓળખવા, દૂર કરવા અને બ્લોક કરવા માટે કેન્દ્ર અને...
આજ થી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ નિમિત્તે ઐતિહાસિક શિવધામો ભવ્ય શણગારથી ઝળહળી ઊઠ્યા છે. જામનગરના ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફૂલો...
આજ રોજ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે હિન્દૂ સેનાના ૧૬ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ નવ નિયુક્ત પદાધિકારીઓ અને...
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી વિશ્વમાં બાળકોની સુરક્ષા કરવા માટે ભારતીય સંસદમાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવી રહ્યું છે. ભાજપના સાંસદ બૈજયંત જય પાંડા દ્વારા...
ઓગસ્ટ મહિનો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આગામી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાવા જઈ રહ્યું છે....
ભારત સરકારે દેશના કરોડો ખાનગી નોકરીયાતો, ગિગ વર્કર્સ (જેવા કે ડિલિવરી બોય્ઝ, કેબ ડ્રાઈવર્સ, ફ્રીલાન્સર્સ) અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના નિવૃત્તિ પછીના જીવનને આર્થિક રીતે સધ્ધર...
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15...
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતા દેશ-વિદેશના લાખો ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી 16 જુલાઈ એટલે...