એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના દુર્ઘટના માટે બેદરકારી અને ખામીયુક્ત ઇંધણ સ્વીચને જવાબદાર ગણાવીને બોઇંગ અને હનીવેલ સામે કેસ દાખલ કર્યો
12 જૂનના રોજ થયેલી અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે શરૂઆતથી જ અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પર પ્રશ્નો ઉભા થયા છે. બોઇંગના ભૂતપૂર્વ કર્મચારીઓ પણ...
