March 29, 2026
ગુજરાત

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર  થઇ છે જેમાં અનેક નિયમો જાહેર કરાયા છે

રાજયના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ  લાગુ રહશે. ધોરણ -1થી 9ની શાળાઓમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે , હોટલ અને રેસ્ટોરન્ટમાં 75 ટકા શ્રમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જયારે  સામાજિક ધાર્મિક મેળાવડામાં 400 લોકોને છૂટ અપાઈ છે,

અંતિમવિધિ અને દફનવિધિમાં 100 લોકોની મંજૂરી અપાઈ છે , જયારે બેગ બગીચાઓ પણ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે , રાત્રી કર્ફ્યુમાં વધુ બે શહેરોમાં ઉમરાયો છે, આણંદ  અને નડિયાદમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે હવેથી રાજ્યના 10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. સ્વિમિંગ પુલમાં 50 ટકા અને સિનેમા હોલમાં પણ 50 ટકા શ્રમતાને મંજૂરી આપી છે, પબ્લિક અને ખાનગી બસમાં શ્રમતાના 75 ટકા મુસાફરીને મંજૂરી અપાઈ છે

New up 01

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

બાકીની રકમ માંગતા ગેરેજ માલિક ને ઈસમોએ મારમારી ગાડીના કાંચ તોડ્યા

Ahmedabad Samay

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો