June 24, 2026
ગુજરાત

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર  થઇ છે જેમાં અનેક નિયમો જાહેર કરાયા છે

રાજયના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ  લાગુ રહશે. ધોરણ -1થી 9ની શાળાઓમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે , હોટલ અને રેસ્ટોરન્ટમાં 75 ટકા શ્રમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જયારે  સામાજિક ધાર્મિક મેળાવડામાં 400 લોકોને છૂટ અપાઈ છે,

અંતિમવિધિ અને દફનવિધિમાં 100 લોકોની મંજૂરી અપાઈ છે , જયારે બેગ બગીચાઓ પણ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે , રાત્રી કર્ફ્યુમાં વધુ બે શહેરોમાં ઉમરાયો છે, આણંદ  અને નડિયાદમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે હવેથી રાજ્યના 10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. સ્વિમિંગ પુલમાં 50 ટકા અને સિનેમા હોલમાં પણ 50 ટકા શ્રમતાને મંજૂરી આપી છે, પબ્લિક અને ખાનગી બસમાં શ્રમતાના 75 ટકા મુસાફરીને મંજૂરી અપાઈ છે

New up 01

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો