June 24, 2026
ગુજરાત

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર  થઇ છે જેમાં અનેક નિયમો જાહેર કરાયા છે

રાજયના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ  લાગુ રહશે. ધોરણ -1થી 9ની શાળાઓમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે , હોટલ અને રેસ્ટોરન્ટમાં 75 ટકા શ્રમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જયારે  સામાજિક ધાર્મિક મેળાવડામાં 400 લોકોને છૂટ અપાઈ છે,

અંતિમવિધિ અને દફનવિધિમાં 100 લોકોની મંજૂરી અપાઈ છે , જયારે બેગ બગીચાઓ પણ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે , રાત્રી કર્ફ્યુમાં વધુ બે શહેરોમાં ઉમરાયો છે, આણંદ  અને નડિયાદમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે હવેથી રાજ્યના 10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. સ્વિમિંગ પુલમાં 50 ટકા અને સિનેમા હોલમાં પણ 50 ટકા શ્રમતાને મંજૂરી આપી છે, પબ્લિક અને ખાનગી બસમાં શ્રમતાના 75 ટકા મુસાફરીને મંજૂરી અપાઈ છે

New up 01

Related posts

રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ 2025 સીઝન – 4 નું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ખાડા પડતા લોકોની મુશ્કેલીઓ વધી, એસપી રીંગરોડ પર 2 ફૂટ પહોળા ખાડા

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

વાહનચાલકો ચેતીજજો, કોઈપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંધન કરશે તો તેને ઈ-મેમો ફટકારાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો