March 25, 2026
ગુજરાત

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર  થઇ છે જેમાં અનેક નિયમો જાહેર કરાયા છે

રાજયના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ  લાગુ રહશે. ધોરણ -1થી 9ની શાળાઓમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે , હોટલ અને રેસ્ટોરન્ટમાં 75 ટકા શ્રમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જયારે  સામાજિક ધાર્મિક મેળાવડામાં 400 લોકોને છૂટ અપાઈ છે,

અંતિમવિધિ અને દફનવિધિમાં 100 લોકોની મંજૂરી અપાઈ છે , જયારે બેગ બગીચાઓ પણ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે , રાત્રી કર્ફ્યુમાં વધુ બે શહેરોમાં ઉમરાયો છે, આણંદ  અને નડિયાદમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે હવેથી રાજ્યના 10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. સ્વિમિંગ પુલમાં 50 ટકા અને સિનેમા હોલમાં પણ 50 ટકા શ્રમતાને મંજૂરી આપી છે, પબ્લિક અને ખાનગી બસમાં શ્રમતાના 75 ટકા મુસાફરીને મંજૂરી અપાઈ છે

New up 01

Related posts

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા જરુરત મંદ મહિલાઓ માટે ફ્રી મા કેક વર્કશોપનો આયોજન કરવા મા આવ્યું

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના શ્રી તરસમિયા પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો