July 26, 2026
ગુજરાત

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

અમદાવાદ​ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.વધુ 27 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. તેમજ કુલ 11 વિસ્તારોને નિયંત્રણમાંથી છુટછાટ આપવામાં આવી છે.હાલમાં શહેરમાં કુલ 181 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.

ત્યારે COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 27 તેમજ દૂર કરવામાં આવેલ 11 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે

અમદાવાદમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ અચાનક ઉછાળો જોવા મળ્યો છે. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 43 હજારને પાર થઈ ગયો છે.. એવામાં શહેરની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા 550એ પહોંચી ગઈ છે.જેમાંથી 50 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે.550 દર્દીમાંથી 100 જેટલા કોરોના દર્દી છેલ્લા 2 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયાનુ સામે આવ્યુ છે.

New up 01

Related posts

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો