May 27, 2026
ગુજરાત

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

અમદાવાદ​ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.વધુ 27 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. તેમજ કુલ 11 વિસ્તારોને નિયંત્રણમાંથી છુટછાટ આપવામાં આવી છે.હાલમાં શહેરમાં કુલ 181 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.

ત્યારે COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 27 તેમજ દૂર કરવામાં આવેલ 11 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે

અમદાવાદમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ અચાનક ઉછાળો જોવા મળ્યો છે. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 43 હજારને પાર થઈ ગયો છે.. એવામાં શહેરની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા 550એ પહોંચી ગઈ છે.જેમાંથી 50 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે.550 દર્દીમાંથી 100 જેટલા કોરોના દર્દી છેલ્લા 2 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયાનુ સામે આવ્યુ છે.

New up 01

Related posts

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રિલીફ રોડ પર એ.સી.ના ગોડાઉનમાં લાગી આગ. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ,

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ખાણી પીણી બજારમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, કોરોના ગાઇડલાઈનનો ઉલનઘન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો