July 25, 2026
ગુજરાત

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે.

પાણીના દબાણથી એક મકાનની દીવાલ ધરાશાયી થતાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. જીવનજરૂરી વસ્તુઓ માટે લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આખી રાત પાણી કાઢવાની મહેનત છતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે પાણીના નિકાલ અંગે સવાલો ઉઠાવ્યા છે.

વધુ સમાચાર માટે નીચે આપેલ અમારી ઇન્સ્ટાગ્રામ ID ફોલો કરો https://www.instagram.com/ahmedabad_samay?igsh=ZHZsMXNsMWxyNjhs

Related posts

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

આ વર્ષે પણ નહીં થાય ૩૧ ડિસેમ્બરની,વધતા સંક્રમણના કારણે પાર્ટીક્લબ મેનેજમેન્ટે લીધ નિર્ણય

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો