March 23, 2026
ગુજરાતરાજકારણ

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

કોંગ્રેસને વધુ એક પુર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી રાજીનામુ આપી પ્રભારી રઘુ શર્મા પર પ્રહારો કર્યા છે. તેમણે કોંગીમાં વર્ષોથી ‘નવરત્નો’ જ  ધાર્યુ કરતા હોવાનો આક્રોશ અને માત્ર ધારાસભ્યોને જ મળતા હોવાનો તેમનો આક્ષેપ છે. દિનેશ શર્મા હવે ભાજપમાં જોડાશે કે કેમ ? તે જાહેર થયું નથી.

Related posts

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

Ahmedabad Samay

ભૂપેન્‍દ્ર પટેલ ચૂંટણી માટે પાર્ટીનો ચહેરો હશે: નરેન્દ્રભાઈ મોદી

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો