May 9, 2026
ગુજરાતરાજકારણ

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

કોંગ્રેસને વધુ એક પુર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી રાજીનામુ આપી પ્રભારી રઘુ શર્મા પર પ્રહારો કર્યા છે. તેમણે કોંગીમાં વર્ષોથી ‘નવરત્નો’ જ  ધાર્યુ કરતા હોવાનો આક્રોશ અને માત્ર ધારાસભ્યોને જ મળતા હોવાનો તેમનો આક્ષેપ છે. દિનેશ શર્મા હવે ભાજપમાં જોડાશે કે કેમ ? તે જાહેર થયું નથી.

Related posts

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

સરકાર કારીગરોને બનાવશે કારોબારી, PM મોદીએ જણાવ્યું શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો