May 10, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

ગત રોજ મરાઠી સમાજના અગ્રણી અને આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ શ્રી સુનિલ ભોજકરનું હૃદય હુમલાને કારણે દુઃખદ અવસાન થયેલ છે.                                                         તેમના અવસાનથી અમદાવાદના મરાઠી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે. સમસ્ત સમાજ અને તેમના મિત્રવર્તુળ તેમના આ દુઃખની ઘડીમાં તેમના સાથે ઉભું છે, શ્રી સુનિલ ભોજકરની અંતિમ યાત્રામાં સમાજના મોટાભાગના વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં હિમ્મત આપે તેવી પ્રાર્થના કરે છે.

 

Related posts

હિન્દૂ સમાજ દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના વિરોધમાં સખ્ત વિરોધ પ્રદશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા એક કિશોર ને એક દેશી બનાવટનો તમંચા સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

Ahmedabad Samay

નવા મંત્રીમંડળમાં યુવા અને નાની વયના નેતાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ ને નાની વ્યમાંજ મંત્રી પદ આપ્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો