May 7, 2026
ગુજરાત

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

ગત રાત્રે ૧૧ વાગ્યા ના સુમારે નરોડા – દહેગામ રોડ પર, નરોડા સ્મશાન પાસે શાંતિવિલા ફ્લેટ ની સામે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઇક ચાલક હુકુમ સિંહ બઘેલની બાઇક ઝાડ સાથે પુર જોરથી પટકાતા ગંભીર ઇજા સર્જાઈ હતી,

 

જેને કારણે બાઇક ચાલક હુકુમસિંહ બધેલનું ઘટના સ્થળ પર જ દુઃખદ મોત નિપજ્યું હતું. પોલીસ અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

Ahmedabad Samay

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

Ahmedabad Samay

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો