May 10, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

ગત રોજ મરાઠી સમાજના અગ્રણી અને આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ શ્રી સુનિલ ભોજકરનું હૃદય હુમલાને કારણે દુઃખદ અવસાન થયેલ છે.                                                         તેમના અવસાનથી અમદાવાદના મરાઠી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે. સમસ્ત સમાજ અને તેમના મિત્રવર્તુળ તેમના આ દુઃખની ઘડીમાં તેમના સાથે ઉભું છે, શ્રી સુનિલ ભોજકરની અંતિમ યાત્રામાં સમાજના મોટાભાગના વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં હિમ્મત આપે તેવી પ્રાર્થના કરે છે.

 

Related posts

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ કઠવાડા ખાતે નવરાત્રિ નુ સુંદર મજા નુ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Samay

આજનો કોરોના અપડેટ

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્‍ફ સંશોધન બિલ પસાર, વક્‍ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્‍યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્‍યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો