June 25, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

ગત રોજ મરાઠી સમાજના અગ્રણી અને આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ શ્રી સુનિલ ભોજકરનું હૃદય હુમલાને કારણે દુઃખદ અવસાન થયેલ છે.                                                         તેમના અવસાનથી અમદાવાદના મરાઠી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે. સમસ્ત સમાજ અને તેમના મિત્રવર્તુળ તેમના આ દુઃખની ઘડીમાં તેમના સાથે ઉભું છે, શ્રી સુનિલ ભોજકરની અંતિમ યાત્રામાં સમાજના મોટાભાગના વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં હિમ્મત આપે તેવી પ્રાર્થના કરે છે.

 

Related posts

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ટીવી ઈન્ડસ્ટ્રીના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન

Ahmedabad Samay

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

રાજકોટમાં વધુ એક સ્પાનાં નામે કૂંટણખાનું ચલાવતી મહિલા પકડાઈ: પોલીસે પૂછપરછ આદરી

Ahmedabad Samay

AMCનાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો