March 26, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

ગત રોજ મરાઠી સમાજના અગ્રણી અને આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ શ્રી સુનિલ ભોજકરનું હૃદય હુમલાને કારણે દુઃખદ અવસાન થયેલ છે.                                                         તેમના અવસાનથી અમદાવાદના મરાઠી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે. સમસ્ત સમાજ અને તેમના મિત્રવર્તુળ તેમના આ દુઃખની ઘડીમાં તેમના સાથે ઉભું છે, શ્રી સુનિલ ભોજકરની અંતિમ યાત્રામાં સમાજના મોટાભાગના વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં હિમ્મત આપે તેવી પ્રાર્થના કરે છે.

 

Related posts

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો