March 26, 2026
અપરાધ

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો રાજકોટમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવ વધતા જઈ રહ્યા છે. લોકોમાં સહન શક્તિ પૂરી થઈ ગઈ હોય તેમ લોકો નાની નાની વાતે અમૂલ્ય જીવનનો અંત કરી નાખે છે. લોકો આત્મહત્યાની જાણે છેલ્લું પગલું વિચારી પોતાના જીવનનો અંત કરી બેસે છે જે તદન ખોટી વાત છે. રાજકોટમાંથી તેવો જ એક વિચિત્ર અને હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માટે જ પોતાના બે સંતાનને એસિડ પીવડાવી મારી નાખ્યાં બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. મળતી માહિતી અનુસાર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતી પરિણીત મહિલા પોતાના પતિના આડા સંબંધથી થઈ કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પહેલા તેને પોતાના જ બે બાળકોને એસિડ પીવડાવી મોઢે ડૂચો ભરવી દીધો હતો જેથી બાળકો એસિડ બહાર કાઢી ન શકે આમ કરવાથી બાળકોનું મૃત્યુ થયું હતું ત્યાર બાદ તેને પોતે ઘરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.

Related posts

દિલ્‍હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

અમદાવાદ- તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર 3 ઓગષ્ટના રોજ થશે સુનાવણી

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી આવ્યું મોટું નિવેદન, ૩-૪ દિવસ પહેલાજ આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી

Ahmedabad Samay

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ કુંધરાની કરી ધરપકડ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો